SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ અભિષેકનું વિધાન કરી રહ્યા છીએ, તે આપણો હેતુ પૂર્ણ કરવા વિલેપન એ અતિ અતિ આવશ્યક છે. વિલેપનમાં જે તે ઔષધિ કે સુગંધી દ્રવ્ય જિનબિંબના સર્વ અંગે લગાડવામાં આવે છે. ૧૮ અભિષેકમાં વપરાતી સર્વ ઔષધિઓ અને સુગંધી દ્રવ્યો તે ભરપૂર શુભ (પોઝીટીવ) ઉર્જાવાળા હોય છે એમ એમ આવિષયના તજજ્ઞો પાસેના પ્રયોગોથી નિર્ણિત પણ કર્યું છે. બિંબને વિલેપન દ્વારા લગાડવામાં આવતી આ ઔષધિઓ બિંબની સ્વાભાવિક શુભ ઉર્જાને અનેકગણી વધારી દે છે. આ ઔષધિઓ જિનબિંબ પરના અત્યંત ઝીણા છિદ્રો સુધી પહોંચીને ત્યાં પ્રવેશીને ત્યાં કોઈ નેગેટીવીટી રહી હોય તો તેને દૂર કરી દે છે અને ત્યાં ભરપૂર ઉર્જાનું સ્થાપન કરે છે અને આ રીતે શુભ ઉર્જાવાન્ જિનબિંબ સકળ શ્રી સંઘની ઉન્નતિ અને આબાદીમાં મહાન કારણ બને છે. (શુભ ઉર્જા સંઘની ઉન્નતિમાં કેવી રીતે કારણ - 140 જ Jain Education Internationālor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy