SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ તોડવાનો છે. ત્યાં જ માણસ અહંકાર કરી બેસે છે. (વિજ્ઞાન - મૃત્યુ નજીક આવે ત્યારે માણસનું આભા મંડળ (Aura) કાળું શ્યામ બને છે. માણસ ક્રોધ કરે ત્યારે પણ આભામંડળ કાળું બને છે. માટે જ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે. ક્રોધ એ મૃત્યુ છે.) પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપવી. ત્રણ પ્રદક્ષિણા આપવાથી ૧૦૦ વર્ષના ઉપવાસ = ૩૬,૫૦૦ ઉપવાસ (છત્રીસ હજાર પાંચસો ઉપવાસ)નો લાભ મળે છે. પ્રદક્ષિણા જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ પણ મહામાંગલિક છે. ૧) જ્યોતિષ શાસ્ત્રાનુસારે પ્રયાણ કરવા પૂર્વે ત્રણ પ્રદક્ષિણા આપવાથી મુહૂર્તના તમામ દોષો દૂર થઈ જાય છે, કારણ કે જિન મંદિર 'મહામંગલ કહેવાય છે. ૨) દેરાસરમાં ૧૦ ત્રિકનું પાલન કરવું. (૧) % 82 જ Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy