SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પાપથી બચી જવાય. જેમ કે બ્રેડ, પાઉં, કંદમૂળ, કેડબરી, પેપ્સી, આઈસ્ક્રીમ આદિ ઘણું અભક્ષ્ય ઘરમાં આવતું બંધ થઈ જાય. સાથિયા પર નૈવેદ્ય મૂકવું. ત્રણ ઢગલી ઉપર પૈસા મૂકવાની જરૂર નથી. પૈસા પૂજા નથી. દ્રવ્યઅર્પણની વિધિ છે માટે પૈસા ભંડારમાં નાંખવા. સિધ્ધશિલાની ઉપરની લીટી પર ફળ મૂકવું. ત્રીજી નિસીહિ બોલીને ચામરથી નૃત્ય પૂજા કરવી. નૃત્ય પૂજા કરતાં રાવણે તીર્થકર નામ કર્મ બાંધ્યું. જે પ્રભુ આગળ નાચે એણે દુનીયામાં બીજે ક્યાંય નાચવું પડતું નથી. દર્પણમાં પ્રભુના પ્રતિબિંબને પંખો નાખવો. “મારા હૃદયમાં પ્રભુ વસો” એ ભાવના કરવી. ચેત્યવંદન કરવું. ચૈત્યવંદન વખતે કોઈ પાટલો લઈ લે કે સાથિયો ભૂંસી કાઢે તો વાંધો નથી. મૂળનાયકની માળા ગણવી, દર્શન પૂજનનો આનંદ અભિવ્યક્ત કરવા ઘંટ વગાડવો. આજના સાયન્સ સાબિત કરી આપ્યું છે કે ઘંટનાદ Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy