SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જેનશાસનમાં ક્યારેય અટકી નથી, અને અટકશે પણ નહીં! આજે લાખો જિનમંદિરો દૃષ્ટિગોચર થાય છે. પરંતુ હાલત કેવી છે. મારવાડ -મેવાડ - પાલિતાણા નવટુંક - પૂર્વભારત - ઉત્તર ભારત - કલ્યાણકભૂમી - જેસલમેર વગેરે કલ્પવૃક્ષ સમાન તીર્થોમાં રહેલા હજારો જિનમંદિરોને આજે કોઈ સંભાળનાર નથી. પૂર્વજો નો આ વારસો આપણે સાચવી શક્યા નથી, તે આપણા પૂર્વજોના આપણા પરના વિશ્વાસનો સૌથી મોટો વિશ્વાસઘાત છે. નવા જિનમંદિરો અને તેનો વાંધો નથી પરંતુ જુના તો સંભાળો. આપણા ઘરની જેમ નવો બાબો કે બેબી આવ્યા પછી ઘરડી માં ને પૂછવાનું કોઈને ટાઈમ નથી ! અરે હજારોની સંખ્યામાં જિનમંદિરો અજેનો, દિગંબરોએ પચાવી પાડ્યા છે કારણ એક માત્ર નિષ્ક્રિયતા. અમદાવાદ જેવી જૈનોની રાજધાનીમાં પણ પોળોના દેરાસરને - 5 Jain Education Internationæor Personal & Private Use Onlywww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy