________________
કાર્યની ફાળવણી કેવી રીતે કરશો ? જિનાલય પ્રમાણે કાર્યકર્તાની કમિટિ નક્કી
કરવી.
(૧) ગભારો શુદ્ધ કરનાર/આરસના પ્રતિમાજી શુદ્ધ
કરનાર
(૨) ધાતુના પ્રતિમાજી શુદ્ધ કરનાર
(૩) દ્રાવણ બનાવનાર
(૪) પાણી પહોંચાડનાર (ગભારામાં) (૫) પાણી ગાળનાર
(૬) બહારનો રંગમંડપ શુદ્ધ કરનાર (૭) શિખરની આજુબાજુનો ભાગ સાફ કરનાર / બહારની દિવાલો સાફ કરનાર
(૮) ત્રિગડુ / ભંડાર / વાસણ સાફ કરનાર / અંગપૂંછણા ધોનાર (૯) જયણા માટે
નોંધ : ૯ ધાતુ અને આરસના પ્રતિમાજીને શુદ્ધ
64
Jain Education Internationalor Personal & Private Use Onlywww.jainelibrary.org