SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ હ્રીં શ્રીં શ્રી જીરાવલા પાર્શ્વનાથ રક્ષા કુરુ કુરુ સ્વાહા | - જિનાલય શુદ્ધિકરણ. શુદ્ધિકરણના એક - બે દિવસ પહેલા શુદ્ધિકરણ માટે મળેલ જિનાલયના ટ્રસ્ટીવર્ય, જિનાલય શુદ્ધિકરણ પરિવારના મુખ્ય બે કાર્યકર્તા તથા આપના બે મુખ્ય કાર્યકર્તા એ જે જિનાલય શુદ્ધિકરણ કરવાનું છે. તે વિશેની વિશેષ માહિતી રૂબરૂ જિનાલયે જઈને મેળવવી. જોખમ વિગેરે આગલા દિવસે લોકમાં મુકવાની સૂચના ટ્રસ્ટીશ્રીઓને કરી દેવી. તમને શુદ્ધિકરણ માટે મળેલ જિનાલયના બોર્ડમાં નીચેની સૂચના લખવી. જિનાલય શુદ્ધિકરણ પરિવાર ................ના ભાગ્યશાળીઓ ............................... આપના જિનાલય શુદ્ધિકરણ કરવા આવવાના છે. તો દરેકે સવારે ૭.૩૦ કલાક પહેલાં પૂજા કરી લેવી. વ્યવસ્થામાં સહકાર આપવો. - 63 Jain Education Internationator Personal & Private Use www.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy