SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાલ સાથે લેખ ન ભૂંસાય તે રીતે વ્હાઈટ સિમેન્ટથી ફીટ કરાવવા. તેના ઉપર નીચે તાંબાની પટ્ટીઓ લગાવવી. જેથી પ્રતિમાજીને કોઈ જલ્દીથી લઈ ન શકે. પાષાણના પ્રતિમાજી ખુબ નાજુક છે એના પર વરખ સીધો લગાડવાની મનાઈ કરવી. ખોખાં પર લગાવી શકાય. ધાતુના પ્રતિમાજીઓને વરખની રજા આપવી. સોનું ચડાવેલ પ્રતિમાજીને વરખ ન લગાડવા અંગે બોર્ડ મારવું. ભગવાનના પ્રક્ષાલના પાણીનો ઢાળ પૂર્વ તરફ યા ઉત્તર તરફ કરવો. દક્ષિણ - પશ્ચિમમાં ન ચાલે. દરેક બારણે દરવાજા કરાવવા જોઈએ. ચોરીનો ડર ન રહેવો જોઈએ. • દરેકબારીઓમાં પણ કામ કરાવવું. ગ્રીલ વગેરે જ 45 - Jain Education Internationalor Personal & Private Use Onlwww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy