SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ • જિનાલય શુદ્ધિકરણ કરવામાં કોઈપણ સાધુ સાધ્વીજીએ માર્ગદર્શન આપવું નહીં કારણ કે નાની મોટી દરેક વસ્તુઓમાં પડવાથી ચારિત્ર્યનું પતન થાય છે. કોઈપણ મીટીંગો સાધુ-સાધ્વીજી ભગવંતે સંચાલન કરવી નહીં કે રાત્રે ક્યારેય સાધ્વીજીના ઉપાશ્રયમાં પુરૂષોને બોલાવવા નહીં. સાધુ-સાધ્વીજીની હાજરીમાં મીટીંગ કરવી નહીં. શુદ્ધિકરણ પ્રભુજીના પુણ્યપ્રભાવથી થશે. લોકો આપો આપ ભેગા થઈ જશે. કોઈ સાધુ કે સાધ્વીજીએ આ કાર્યનું પ્રોજેક્ટ ઉપાડવું નહીં કે ફોનો કરાવવી કોઈને પ્રેરણાઓ કરવી નહીં અથવા તો લેપટોપ આદિ પર સીડી બનાવી નિહાળવી નહીં. કારણ આ સાધ્વાચાર નથી. શુદ્ધિકરણ આદિના કાર્ય દ્વારા કોઈ સાધુ - સાધ્વીજીએ પોતાનું પ્રચાર પોતાના ગુરૂદેવ - 22 - Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org
SR No.005564
Book TitleJambu Jinalay Shuddhikaran
Original Sutra AuthorN/A
AuthorBhushan Shah
PublisherChandrodaya Charities
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy