________________
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
પ૭ શ્લોકાર્થ :
તો શું ?=એકલા કોઈ સ્વતંત્ર કાર્ય કરતા નથી તો શું? જે જે પ્રકારે સ્વવીર્યથી અંતરંગજનો શુભ અને ઈતર=અશુભ કાર્ય કરાવે છે તે તે પ્રકારે આ=બાહ્ય લોકો, કર્મ-કૃત્યો, કરે છે. [૧૧] શ્લોક :
ततो मिथ्याभिमानेन, तादृक्षं नाटिताः पुरा ।
एताभ्यां पुनरीदृक्षं, किं कुर्वन्तु वराककाः? ।।१२।। શ્લોકાર્ચ -
તેથી મિથ્યાભિમાન વડે પૂર્વમાં તેવા પ્રકારે નચાવાયા, આ બંને દ્વારા મતિમોહ અને શોક દ્વારા, ફરી આવા પ્રકારના નચાવાયા. વરાક લોકો શું કરે ? I/૧૨ા શ્લોક :
सज्ज्ञानपरिपूतानां, मतिमोहो महात्मनाम् ।
बाधां न कुरुते ह्येष, केवलं शुभचेतसाम् ।।१३।। શ્લોકાર્ચ - કેવલ શુભચિત્તવાળા, સજ્ઞાનથી પવિત્ર મહાત્માઓને આ મતિમોહ બાધાને કરતો નથી. ૧૩. શ્લોક :
नापि शोको भवेत्तेषां, बाधको भद्र! भावतः ।
यैरादावेव निीतं, समस्तं क्षणभङ्गुरम् ।।१४।। શ્લોકાર્થ :
અને હે ભદ્ર તેઓને શોક પણ ભાવથી બાધક થતો નથી. જેઓ વડે આદિમાં જ સમસ્ત વસ્તુ ક્ષણભંગુર નિર્ણય કરાઈ છે. ll૧૪ll. શ્લોક :
ત્ર પુન:पुत्रस्नेहवशेनैष, मतिमोहान्मृतो नृपः ।
शोकस्तु कारयत्येवं, प्रलापं करुणं जनैः ।।१५।। શ્લોકાર્ય :
અહીં વળી પ્રસ્તુત રાજમંદિરમાં વળી, પુત્રના સ્નેહના વશથી આ રાજા મતિમોહથી મર્યો. વળી, આ રીતે શોક લોકો વડે કરુણ વિલાપને કરાવે છે. ll૧૫ll