Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 338
________________ ૩૨૯ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વિમલાલોક નામના અંજનનો પ્રભાવ दोडार्थ : તેથી વિચક્ષણ વડે વિમર્શ કહેવાયો. હે ભદ્ર વિમર્શ ! જો તારું તેવા પ્રકારનું છે–તેવા પ્રકારનું मशन छ, तो भने शीध्र ते न पाय. ||3५४|| Rels: ततोऽनुग्रहबुद्ध्यैव, सादरं प्रतिपादितम् । विचक्षणाय निःशेषं, विमर्शेन तदञ्जनम् ।।३५५।। ततस्तदुपयोगेन, क्षणादेव पुरःस्थितम् । विचक्षणेन यदृष्टं, तदिदानीं निबोधत ।।३५६।। Cोधार्थ: તેથી અનુગ્રહબુદ્ધિથી જ આદરપૂર્વક વિચક્ષણને વિમર્શ વડે નિઃશેષ તે અંજન પ્રતિપાદન કરાયું. તેથી=વિમર્શે તે અંજનનું પ્રતિપાદન કર્યું તેથી, તેના ઉપયોગથી ક્ષણમાં જ આગળ રહેલું જે વિચક્ષણ વડે જોવાયું તેને હમણાં તમે સાંભળો. ||૩૫૫-૩૫૬ll Gोs : यत्तल्लोकशताकीर्णं, पुरं सात्त्विकमानसम् । यश्चासौ विमलस्तुङ्गो, विवेको नाम पर्वतः ।।३५७।। यच्च तच्छिखरं रम्यमप्रमत्तत्वनामकम् । यच्चोपरिष्टात्तस्यैव, निविष्टं जैनसत्पुरम् ।।३५८।। ये च लोका महात्मानः, साधवस्तनिवासिनः । यश्च चित्तसमाधानो, मध्यस्थस्तत्र मण्डपः ।।३५९।। या च निःस्पृहता नाम, वेदिका तत्र संस्थिता । तस्याश्चोपरि यच्चारु, जीववीर्यं महासनम् ।।३६० ।। चारित्रधर्मराजश्च, परिवारविवेष्टितः । ये च तस्य गुणाः शुभ्रा, ये च तेषां महीभुजाम् ।।३६१।। तदिदं भो महाराज! तदानीं नरवाहन! । विचक्षणेन निःशेषं, साक्षादेवावलोकितम् ।।३६२।। षड्भिः कुलकम्।।

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386