Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૪૫
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ચ -
સંત પુરુષોનું મન માખણ જેવું સુકુમાર છે એમ હું માનું છું. તે કારણથી પશ્ચાતાપના સંપર્કથી દવે જ છે. સંશય નથી. ll૪૦૪ll શ્લોક :
आत्मा स्फटिकशुद्धोऽपि, सदोषः प्रतिभासते ।
परस्तु दोषपुञ्जोऽपि, निर्मलोऽमलचेतसाम् ।।४०५ ।। શ્લોકાર્ચ -
આત્મા સ્ફટિક જેવો શુદ્ધ પણ સદોષ પ્રતિભાસે છે=સંત પુરુષોને પોતે સદોષ છે તેમ પ્રતિભાસે છે. વળી, નિર્મળ ચિત્તવાળા જીવોને દોષનો પુંજ પણ પર=બીજો પુરુષ, નિર્મલ પ્રતિભાસે છે. II૪૦પા શ્લોક :
परोपकारसाराणां, कारणेऽपि च निष्ठुरम् ।
कृतं कर्म करोत्येव, पश्चात्तापं महाधियाम् ।।४०६।। શ્લોકાર્ચ -
પરોપકારસાર એવા મહાબુદ્ધિવાળા જીવોને કારણમાં પણ કરાયેલું નિષ્ફર કર્મ પશ્ચાત્તાપને કરે જ છે=નરવાહન રાજાએ કારણે રિપદારણને ગૃહથી કાઢી મૂકેલ છતાં ઉત્તમ ચિત્તને કારણે પશ્ચાત્તાપ થાય છે. ll૪૦૬ll શ્લોક :
ततश्चाहूय तातेन, निजोत्सङ्गे निवेशितः ।
तदाऽहं प्रश्नितश्चेत्थं, सूरिर्गद्गद्भाषिणा ।।४०७।। શ્લોકાર્ચ -
તેથી–પિતાને મને કાઢી મૂકવાનો પશ્ચાત્તાપ થયો તેથી, બોલાવીને પિતા વડે ત્યારે હું પોતાના ઉસંગમાં બેસાડાયો અને આ પ્રમાણે ગદ્ગદ્ બોલતા એવા પિતા વડે સૂરિ પ્રગ્ન કરાયા. ll૪૦૭ી શ્લોક :
भदन्त! विदितस्तावन्नूनमेष भवादृशाम् । ज्ञानालोकवतां लोके, यादृशो रिपुदारणः ।।४०८।।

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386