Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 347
________________ ૩૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तद् भदन्त! किमेतेषां, साधूनामयमीदृशः । संपन्न एव वृत्तान्तः, किं वा नेति निवेद्यताम् ।।३७७।। શ્લોકાર્ય : તે કારણથી હે ભદંત ! આ સાધુઓને શું આવા પ્રકારનો આ વૃત્તાંત પ્રાપ્ત થયો જ છે કે નહીં ? એ તમે નિવેદન કરો. ll૩૭૭ી શ્લોક : ततो विचक्षणेनोक्तं, सर्वेषामयमीदृशः । સાધૂનાં મૂ! સંપન્નો, વૃત્તાન્તો નાસ્તિ સંશય: રૂ૭૮ શ્લોકાર્ચ - તેથી વિચક્ષણ વડે કહેવાયું - હે રાજા ! સર્વ સાધુઓને આવા પ્રકારનો આ વૃત્તાંત સંપન્ન થયો છે, સંશય નથી. [૩૭૮ શ્લોક : अन्यच्चसंपद्यते तवापीह, वृत्तान्तोऽयं नरेश्वर!। यदि त्वं कुरुषे सद्यो, यादृशं मादृशैः कुतम् ।।३७९।। શ્લોકાર્ચ - અને હે નરેશ્વર ! બીજું તને પણ અહીં=સંસારમાં, આ વૃત્તાંત પ્રાપ્ત થાય જો તું શીધ્ર કરે, જેવું મારા જેવા વડે કરાયું. ll૩૭૯II. શ્લોક : दर्शयामि क्षणेनैव, तं विवेकमहागिरिम् । ततस्तज्जायते तेऽत्र, स्वयमेव कुटुम्बकम् ।।३८०।। શ્લોકાર્ચ - ક્ષણમાં જ તે વિવેકમહાગિરિ હું બતાવું છું. તેથી અહીં=સંસારમાં, તારું સ્વયં જ તે કુટુંબ થાય છે=જે મારું કુટુંબ છે તે તારું કુટુંબ થાય છે. [૩૮૦|

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386