SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક : तद् भदन्त! किमेतेषां, साधूनामयमीदृशः । संपन्न एव वृत्तान्तः, किं वा नेति निवेद्यताम् ।।३७७।। શ્લોકાર્ય : તે કારણથી હે ભદંત ! આ સાધુઓને શું આવા પ્રકારનો આ વૃત્તાંત પ્રાપ્ત થયો જ છે કે નહીં ? એ તમે નિવેદન કરો. ll૩૭૭ી શ્લોક : ततो विचक्षणेनोक्तं, सर्वेषामयमीदृशः । સાધૂનાં મૂ! સંપન્નો, વૃત્તાન્તો નાસ્તિ સંશય: રૂ૭૮ શ્લોકાર્ચ - તેથી વિચક્ષણ વડે કહેવાયું - હે રાજા ! સર્વ સાધુઓને આવા પ્રકારનો આ વૃત્તાંત સંપન્ન થયો છે, સંશય નથી. [૩૭૮ શ્લોક : अन्यच्चसंपद्यते तवापीह, वृत्तान्तोऽयं नरेश्वर!। यदि त्वं कुरुषे सद्यो, यादृशं मादृशैः कुतम् ।।३७९।। શ્લોકાર્ચ - અને હે નરેશ્વર ! બીજું તને પણ અહીં=સંસારમાં, આ વૃત્તાંત પ્રાપ્ત થાય જો તું શીધ્ર કરે, જેવું મારા જેવા વડે કરાયું. ll૩૭૯II. શ્લોક : दर्शयामि क्षणेनैव, तं विवेकमहागिरिम् । ततस्तज्जायते तेऽत्र, स्वयमेव कुटुम्बकम् ।।३८०।। શ્લોકાર્ચ - ક્ષણમાં જ તે વિવેકમહાગિરિ હું બતાવું છું. તેથી અહીં=સંસારમાં, તારું સ્વયં જ તે કુટુંબ થાય છે=જે મારું કુટુંબ છે તે તારું કુટુંબ થાય છે. [૩૮૦|
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy