SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૩૯ શ્લોક : ततश्चमहामोहादिवर्गं च, स्वयमेव विजेष्यसि । लोलतां च निराकृत्य, रंस्यसे साधुमध्यगः ।।३८१।। શ્લોકાર્થ : અને તેથી વિવેકગિરિને જોઈને તું તે કુટુંબને સ્વીકારીશ તેથી, મહામોહાદિ વર્ગને સ્વયં જ તું જીતીશ અને લોલતાને નિરાકરણ કરીને સાધુના મધ્યમાં રહેલો રમીશ. ll૩૮૧TI શ્લોક : ततो भगवतो वाक्यमाकयेदं मनोरमम् । स्वचित्ते चिन्तयत्येवं, नरवाहनपार्थिवः ।।३८२।। શ્લોકાર્ચ - તેથી આ ભગવાનના મનોરમ વાક્યને સાંભળીને નરવાહનરાજા સ્વચિત્તમાં આ પ્રમાણે વિચારે છે. Il30ા. શ્લોક : अहो भगवता प्रोक्तमिदमत्र परिस्फुटम् । य एवोत्सहते दोé, तस्यैव प्रभुता करे ।।३८३।। શ્લોકાર્ય : અહો ! ભગવાન વડે અહીં=સંસારમાં, આ સ્પષ્ટ કહેવાયું, જે પુરુષ જ બે ભુજા વડે ઉત્સાહત=સંસારસમુદ્રને તરવા માટે ઉત્સાહિત થાય છે તેના જ હાથમાં પ્રભુતા છે. ll૧૮all શ્લોક : ततो भागवतीं दीक्षां, गृहाण किल भूपते! । तव संपद्यते येन, संपन्नं यत्तु मादृशाम् ।।३८४ ।। શ્લોકાર્ય : તેથી હે રાજા ! ભાગવતી દીક્ષાને તું ગ્રહણ કર. જેના વડે મારા જેવાને વળી જે પ્રાપ્ત થયું તે તને પ્રાપ્ત થાય. ll૩૮૪ll
SR No.022717
Book TitleUpmiti Bhav Prapancha Katha Part 05
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy