Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૩૪૧
ઉપમિતિભવપ્રપંચ કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોક -
सूरिणाऽभिहितं भूप! सुन्दरस्ते विनिश्चयः । युक्तमेतद्धि भव्यानां, कृत्यमेतद् भवादृशाम् ।।३८९।।
શ્લોકાર્થ :
સૂરિ વડે કહેવાયું, હે રાજા ! તારો નિશ્ચય સુંદર છે. દિ=જે કારણથી, ભવ્યજીવોને દીક્ષાને અનુકૂળ યોગ્યતાવાળા જીવોને, આ=સંયમ ગ્રહણ કરવું એ યુક્ત છે. તમારા જેવાને=નરવાહન જેવા યોગ્ય જીવોને, આ દીક્ષા ગ્રહણ કરવી એ કૃત્ય છે. ll૧૮૯ll શ્લોક :
नूनं मदीयवाक्यस्य, सद्भावार्थोऽवधारितः ।
संजातस्तेन ते भूप! महोत्साहोऽयमीदृशः ।।३९०।। શ્લોકાર્ય :
ખરેખર મારા વાક્યનો સભાવાર્થ અવધારણ કરાયો. તેથી હે રાજા ! તને આ આવા પ્રકારનો મહાન ઉત્સાહ થયો છે. ll૩૯oll બ્લોક :
તથાદિतादृक्षु वल्गमानेषु, महामोहादिशत्रुषु ।
को वा नाश्रयते दुर्गं, सुक्षेमं जैनसत्पुरम्? ।।३९१।। શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે – તેવા પ્રકારના કૂદતા મહામોહાદિ શત્રુ હોતે છતે કોણ સુક્ષેમવાળા=સુંદર રક્ષણવાળા, જેનસપુરરૂપ દુર્ગનો=કિલ્લાનો, આશ્રય ન કરે? બુદ્ધિમાન પુરુષ અવશ્ય કરે. ll૧૯૧૫ શ્લોક :
निश्चिन्तो गृहवासेऽत्र, को वा दुःखौघपूरिते? ।
आसीत विदिते जैने, सत्पुरे सुखसागरे ।।३९२।। શ્લોકાર્ય :
સુખના સાગર એવું જૈનસપુર વિદિત થયે છતે=જ્ઞાત થયે છતે, દુઃખના સમૂહથી પૂરિત આ ગૃહવાસમાં કોણ બુદ્ધિમાન નિશ્ચિત વસે ? Il3૯૨શા.

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386