________________
૨૨૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ વિવેકશિખરવર્ણન વિવેકપર્વત પર અપ્રમતશિખરનું વર્ણન શ્લોકાર્ધ :
તે કારણથી તને સાત્વિકમાનસરૂપ નગરમાં આ લોકો કહેવાયા. હવે મહાગિરિનું રૂપ=વિવેકરૂપી મહાગિરિનું સ્વરૂપ સાંભળ. ll૧૭ll શ્લોક :
तावद्दारुणदुःखार्ता, भवचक्रनिवासिनः ।
जना यावन पश्यन्ति, ते विवेकमहागिरिम् ।।३८ ।। શ્લોકાર્થ :
ત્યાં સુધી ભવચક્રવાસી જીવોને દારુણ દુઃખની પીડા છે જ્યાં સુધી તેઓ વિવેક મહાગિરિને જોતા નથી. Il3ZIL. શ્લોક :
यदा पुनः प्रपश्यन्ति, ते विवेकमहागिरिम् ।
तदा न रमते तेषां, भवचक्रे मतिर्नृणाम् ।।३९।। શ્લોકાર્ચ -
જ્યારે વળી તેઓ વિવેક મહાગિરિને જુએ છે ત્યારે તે મનુષ્યોની મતિ ભવચક્રમાં રમતી નથી. ll૧૯ll
શ્લોક :
ततश्च
विहाय भवचक्रं ते, समारूह्य महागिरिम् ।
विमुच्य दुःखं जायन्ते, निर्द्वन्द्वानन्दभागिनः ।।४०।। શ્લોકાર્ધ :
અને તેથી–વિવેક મહાગિરિને જોનારા જીવોને ભવચક્રમાં મતિ નથી તેથી, ભવચક્રને છોડીને મહાગિરિ ઉપર ચઢીને તેઓ દુઃખનો ત્યાગ કરીને નિર્બદ્ધઆનંદના ભાગી થાય છે. ૪|| શ્લોક :
यतोऽत्र निर्मले तुङ्गे, स्थितानां वत्स! देहिनाम् । भवचक्रमिदं सर्वं, करस्थमिव भासते ।।४१।।