________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૨૯૧
શ્લોક :
ततस्तन्मातुलेनोक्तं वत्स! योऽयं पुरः स्थितः । संयमस्य स विज्ञेयः, सन्तोषो नात्र संशयः ।।२३९।।
શ્લોકાર્ધ :
તેથી તેના મામા વડે કહેવાયું. હે વત્સ ! જે આ સંયમના આગળ રહેલો છે તે સંતોષ જાણવો. એમાં સંશય નથી. રિ૩૯ll શ્લોક :
प्रकर्षेणोक्तंयस्योपरि समायाता, महामोहादिभूभुजः ।
विक्षेपेण स सन्तोषो, नैष किं मूलनायकः ।।२४०।। શ્લોકાર્થ :
પ્રકર્ષ વડે કહેવાયું. જેના ઉપર મહામોહાદિ રાજાઓ વિક્ષેપથી આવ્યા છે=યુદ્ધ કરવા માટે આવ્યા છે. તે સંતોષ શું આ મૂલનાયક નથી ? અર્થાત્ યુદ્ધની ભૂમિમાં મૂલનાયક નથી. ર૪oll બ્લોક :
विमर्शेनोदितं वत्स! नैवायं मूलनायकः ।
चारित्रधर्मराजस्य, पदातिरिति गृह्यताम् ।।२४१।। શ્લોકાર્ધ :
વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! આ મૂલનાયક નથી. ચારિત્રધર્મરાજાનો પદાતિ છે એ પ્રમાણે ગ્રહણ કરાય. ર૪૧ી.
શ્લોક :
शूरो नीतिपरो दक्षः, सन्धिविग्रहवेदकः ।
तेनैष तन्त्रपालत्वे, नियुक्तो मूलभूभुजा ।।२४२।। શ્લોકાર્ચ -
શૂર, નીતિમાં તત્પર, દક્ષ, સંધિ અને વિગ્રહનો જાણનારો છે તે કારણથી આ સંતોષ, તંત્રપાલનપણામાં મૂલરાજા વડે નિયુક્ત કરાયો છે. ll૧૪૨