Book Title: Upmiti Bhav Prapancha Katha Part 05
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 334
________________ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ ૩૨૫ વિચક્ષણનો વિચાર શ્લોકાર્ચ - અને જડનું આ વૃત્તાંત જોઈને આ પ્રમાણે નિર્મલમાનસવાળો તે વિચક્ષણ ત્યારપછી આ પ્રમાણે વિચારે છે. ll૧૩૭ll. શ્લોક : - इह लोके जडस्येदं, रसनालालने फलम् । संजातं परलोके तु, दुर्गतिः संजनिष्यति ।।३३८ ।। શ્લોકાર્થ : અરે ! આ લોકમાં જડને રસનાના લાલનમાં આ ફલ થયું. વળી પરલોકમાં દુર્ગતિને પ્રાપ્ત કરશે. ll૧૩૮ll. શ્લોક : ततोऽत्यर्थं विरक्तोऽसौ, रसनालालनं प्रति । स्थितो विचक्षणस्तावत्, यावत्तौ समुपागतौ ।।३३९।। શ્લોકાર્ધ : તેથી રસનાના લાલન પ્રત્યે અત્યંત વિરક્ત થયેલો એવો આ વિચક્ષણ ત્યાં સુધી રહ્યો જ્યાં સુધી તે બંને આવ્યા=પ્રકર્ષ અને વિમર્શ આવ્યા. ll૧૩૯II શ્લોક : ततश्चकथितायां विमर्शन, मूलशुद्धौ सविस्तरम् । रसनां त्यक्तुकामोऽसौ, पितरं प्रत्यभाषत ।।३४०।। શ્લોકાર્ચ - અને ત્યારપછી=પ્રકર્ષ અને વિમર્શ આવ્યા ત્યારપછી, વિમર્શ વડે રસનાની વિસ્તારપૂર્વક મૂલશુદ્ધિ કહેવાય છતે રસનાને ત્યાગ કરવાની ઈચ્છાવાળો આ વિચક્ષણ, પિતા પ્રત્યે બોલ્યોઃ શુભોદય પ્રત્યે બોલ્યો. II3xol.

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386