________________
૧૮૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
ततोऽहं द्रष्टुमिच्छामि, श्रोतुं च गुणरूपतः ।
तद्वशीभूतलोकानां, चरितं माम! साम्प्रतम् ।।२६।। શ્લોકાર્ચ -
તેથી તેના વશીભૂત લોકોનું–મિથ્યાત્વની વશીભૂત લોકોનું, ચરિત્ર હે મામા ! હમણાં ગુણથી અને સ્વરૂપથી જોવા માટે અને સાંભળવા માટે હું ઈચ્છું છું. llll. બ્લોક :
विमर्शः प्राह नगरं, समस्तमिदमञ्जसा ।
प्रायेण वर्तते तस्य, वशे नास्त्यत्र संशयः ।।२७।। શ્લોકાર્ચ -
વિમર્શ કહે છે. સમસ્ત આ નગર ભવચક્ર નગર, પ્રાયઃ તેને મિથ્યાદર્શનને, શીધ્ર વશ વર્તે છે. એમાં=ભવચક્ર નગર મિથ્યાદર્શનને વશ વર્તે છે એમાં, સંશય નથી. llરી
શ્લોક :
તથાદિयदिदं वर्णितं तेऽत्र, मया पुरचतुष्टयम् । તત્ર સર્વત્ર વિજો, નોવાસ્તશિર્વતનઃ સારા
શ્લોકાર્ચ -
તે આ પ્રમાણે - મારા વડે તને અહીં ભવચક્રમાં જે આ ચાર નગરો વર્ણન કરાયાં, ત્યાં સર્વત્ર ચારે નગરોમાં, લોકો તેના=મિથ્યાદર્શનના, વશવર્તી વિદ્યમાન છે. ૨૮
શ્લોક :
तथापि ये विशेषेण, तस्याऽऽज्ञाकारिणो जनाः । तेषां स्थानानि ते भद्र! दर्शयामि परिस्फुटम् ।।२९।।
શ્લોકાર્ચ -
તોપણ જે વિશેષથી તેના આજ્ઞાકારી મિથ્યાદર્શનના આજ્ઞાકારી, જે લોકો છે તેઓનાં સ્થાનોનું મિથ્યાદર્શનને વશ જીવોનાં સ્થાનો, હે ભદ્ર પ્રકર્ષ ! હું તને પરિફુટ બતાવું છું. //ર૯ll