________________
૨૦૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
एतदर्थमिहायातौ, मामावामत्र पत्तने ।
न दृष्टास्ते महात्मानो, न च सन्तोषभूपतिः ।।२२।। શ્લોકાર્થ :
તે આ પ્રમાણે પ્રકર્ષનું પણ આવું હાસ્યાસ્પદ ભવચક્રનું અવલોકન થયું છે તે “તથાદિ'થી બતાવે છે. મહામોહાદિના જીતનારા નરોત્તમ મહાત્માઓ આ ભવચક્રમાં સંતોષ સહિત ખરેખર જોવા યોગ્ય છે. એના માટે અહીં=ભવચક્રમાં, આપણે બે આવેલા હે મામા ! આ નગરમાં તે મહાત્માઓ જોવાયા નહીં. અને સંતોષભૂપતિ જોવાયો નહીં. l૨૧-૨૨ાા શ્લોક :
अतोऽधुनापि तान्मामो, मदनुग्रहकाम्यया । __ गत्वा ते यत्र वर्तन्ते, तत्स्थानं दर्शयत्वलम् ।।२३।। શ્લોકાર્થ :
આથી હવે પણ મામા, તેને સંતોષભૂપતિ સહિત મહાત્માઓને, મારા અનુગ્રહની કામનાથી જઈને જ્યાં=ભવચક્રના જે સ્થાનમાં, તેઓ વર્તે છે તે સ્થાન અત્યંત બતાવો. ll૧૩ll શ્લોક :
विमर्शनोदितं वत्स यदिदं शिखरे स्थितम् ।
जैनं पुरं भवन्त्येव, नूनमत्र तथाविधाः ।।२४।। શ્લોકાર્ચ - વિમર્શ વડે કહેવાયું. હે વત્સ ! શિખરમાં જે આ જૈનપુર રહેલું છે, ખરેખર અહીં=જૈનપુરમાં, તેવા પ્રકારના મહાત્માઓ હોય જ છે. ll૧૪ll
साधुस्वरूपम् શ્લોક :
तस्मादत्रैव गच्छावो, येनेदं ते कुतूहलं । સાક્ષાદર્શનો વત્સ! નિઃશેષ પરિપૂતે પારકા
સાધુનું સ્વરૂપ શ્લોકાર્ચ -
તે કારણથી અહીં જ અપ્રમત્ત શિખર ઉપર જ, આપણે બંને જઈએ. જેથી તારું કુતૂહલ સાક્ષાત્ દર્શનથી હે વત્સ ! નિઃશેષ પરિપૂર્ણ થશે. રિપો