________________
૧૯૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક :
यथाऽमी बाधिता लोका, येऽधःस्थपुरवर्तिनः ।
मिथ्यादर्शनसंज्ञेन, न गिरिस्थे महापुरे ।।५९।। શ્લોકાર્ચ -
જે આ પ્રમાણે – જે અધઃસ્થપુરવત આ લોકો મિથ્યાદર્શનસંજ્ઞા વડે બાધિત છે. ગિરિ ઉપર રહેલા મહાપુરમાં નહીં=મહાપુરમાં રહેલા લોકો બાધિત નથી. II૫૯ll. શ્લોક :
વતઃ– तन्मिथ्यादर्शनस्यैव, माहात्म्यं स्फुटमुच्यते ।
यदेते न विजानन्ति, सन्मार्ग निर्वृतेर्जनाः ।।६०।। શ્લોકાર્ય :
જે કારણથી આ લોકો નિવૃતિના જે સન્માર્ગને જાણતા નથી તે મિથ્યાદર્શનનું જ સ્પષ્ટ માહાભ્ય કહેવાય છે. IIઉoll શ્લોક :
दिङ्मूढा इव मन्यन्ते, कुमार्गमपि तत्त्वतः ।
सन्मार्ग इति यच्चैते, तत्तस्यैव विजृम्भितम् ।।६१।। શ્લોકાર્ધ :| દિમૂઢોની જેમ આ=ગિરિશિખરની નીચે રહેલા જીવો, કુમાર્ગને પણ તત્વથી જે સન્માર્ગ છે એ પ્રમાણે માને છે. તે તેનું જ=મિથ્યાદર્શનનું જ, વિવૃશ્મિત વિલસિત, છે. II૬૧]. શ્લોક :
ये त्वेते शिखरे लोका, वर्तन्ते वत्स! सत्पुरे ।
एषामेतद् द्वयं नास्ति, तेनेमे तस्य दूरगाः ।।६२।। શ્લોકાર્થ :
વળી, શિખરમાં રહેલા સત્પરમાં હે વત્સ! જે આ લોકો વસે છે એઓને આ બંને નથી નિવૃતિના સન્માર્ગને જાણતા નથી એ નથી અને કુમાર્ગ સન્માર્ગ છે એ પ્રકારે વિપરીત બુદ્ધિ નથી એ રૂપ બંને નથી. તે કારણથી આકગિરિશિખર ઉપર રહેલા જીવો, તેની દૂરમાં જનારા છે=મિથ્યાદર્શનના દૂરમાં રહેનારા છે. IIકરા