________________
૧૮૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ શ્લોકાર્ય :
અર્વાકાલિક આ મીમાંસકપુર મનાયું છે નજીકના કાલવાળું આ મીમાંસકપુર મનાયું છે. તેથી દર્શનની સંખ્યામાં લોકો વડે આ ગણાતું નથી. ૪૩
શ્લોક :
તથાદિजैमिनिर्वेदरक्षार्थं, दूषणोद्धारणेच्छया । चकार किल मीमांसां, दृष्ट्वा तीर्थिकविप्लवम् ।।४४।।
શ્લોકાર્ય :
તે આ પ્રમાણે – વેદના રક્ષણ માટે દૂષણના ઉદ્ધારની ઈચ્છાથી ખરેખર તીથિકના વિપ્લવને જોઈને જૈમિનિએ મીમાંસાને કરી. ll૪૪ll બ્લોક :
तस्मादेतानि पञ्चैव, मीमांसकपुरं विना ।
लोकैदर्शनसंख्यायां, गण्यन्ते नात्र संशयः ।।४५।। શ્લોકાર્ચ -
તે કારણથી દર્શનની સંખ્યામાં લોકો વડે મીમાંસક નગર વિના આ પાંચ જ જણાય છે. એમાં સંશય નથી. ll૪પી
निर्वृतिनगरं प्रति जैनेतरमार्गाणां निष्फलता બ્લોક :
પ્રવ: પ્રાદા વં, તો કૂદિ વવ વર્તત तत्पुरं माम! यल्लोकैगीयते षष्ठदर्शनम्? ।।४६।।
નિવૃતિનગર પ્રતિ જૈનેતરમાગની નિષ્ફળતા શ્લોકાર્ચ -
પ્રકર્ષ કહે છે – જો આ પ્રમાણે છેઃછ દર્શનો લોકમાં ગણાય છે એ પ્રમાણે છે, તો તમે કહો હે મામા ! જે લોકો વડે જ દર્શન કહેવાય છે, તે નગર ક્યાં વર્તે છે? I૪૬ll