________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
R
)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દી? સંસારનહાવા-ચરય નેહાળુરાવત્તાય ।
૧
દુ
७
.
૯
૧૦
जे youहे दिवा, ते अवरहे न दीसंति ॥ ४ ॥
ही ! संसारस्वभावचरितं स्नेहानुरागरक्ता अपि । ये पूर्वाह्ने दृष्टास्तेऽपराह्ने न दृश्यन्ते ॥ ४ ॥
અર્થ:-સંસારના સ્વભાવનું આચરણ દેખીને મને ઘણાજ ખેદ થાય છે, કારણકે પ્રેમમ ધને કરી મંધાયેલા એવા જે રયજનાદિકને પ્રાત:કાળમાં દીઠા હોય તે (સ્વજનાદિક) પાછા સાંજે દેખાતા નથી.
૩
ર
मासु अहजग्गिअब्वे, पलाइअव्वं मिकीसवि समेह ? |
૧૨
૧૩
9
. ૯ ૧ ૦
૧૧
तिनिजणा अणुलग्गा, रोगो अ जरा अ मच्चू अ ॥५॥ मा स्वपित जागरितव्ये, पलायितव्ये कस्माद् विश्राम्यथ ? | यो जना अनुलग्ना रोगथ जरा च मृत्युश्च ॥ ५ ॥
અર્થ:-ડે પ્રાણીયા ! જાગવાને સ્થાને સૂઈ ન રહેા ( અર્થાત્ ધર્મકાર્યમાં પ્રમાદ ન કરી ). અને નાસવાની જગ્યાએ વિસામા કેમ કરી છે. ? (અર્થાત્ આ સ ંસાર નાસવાની જગ્યા છે તે તેમાં નિરાંતે કેમ બેસી રહ્યા છે ?) કારણકે રાગ, વૃદ્ધાવસ્થા, અને મૃત્યુ એ ત્રણ જણા તમારી પાછળ લાગ્યા છે.
For Private And Personal Use Only