________________
प्रशापना अथ कर्मक्षयं प्रति ज्ञानस्य प्रधानहेतुत्वमप्रसिद्धम् ?
जं अन्नाणी कम्म खवेइ बहुयाहिं वासकोडीहिं । तं नाणी तिहि गुत्तो खवेइ उस्सासमित्तणं ।। यदज्ञानी कर्म क्षपयति बहुकाभि वर्षकोटीभिः ।
तज्ज्ञानी त्रिभिर्गुप्तः क्षपयत्युच्छवासमात्रेण ॥१॥ इत्यागमवचनेन ज्ञानस्य कर्म क्षयम्प्रति प्रधानकारणतायाः सिद्धखात्, एवं समुद्घातपदगतेन केवलिसमुद्घात परिसमाप्त्युत्तरकालिकेन सिद्धाधिकार सम्बद्धेन पट् त्रिंशत्पदे
निच्छिन्न सव्व दुक्खा जाइजरामरणपंधणविमुक्का । सासयमव्वाबाहं चिट्ठति सुही सुहं पत्ता ॥ निश्छिन्न सर्वदुःखा जातिजरामरणवन्धनविमुक्ताः।
शाश्वत मव्यावाधं तिष्ठन्ति सुखिनः सुखं प्राप्ताः ॥ ज्ञान कर्मक्षय का प्रधान कारण होने से मंगल है। कहा जा सकता है कि कर्मक्षय में ज्ञान प्रधान कारण सिद्ध नहीं है, परन्तु यह कथन उचित नहीं है, क्योंकि आगम मे कहा है
: "अज्ञानी जीव जितने कर्म अनेक करोड वर्षों में खपाता है, उतने कर्मों को तीन गुप्तियों से गुप्त ज्ञानी जन एक उच्छ्वास मात्र में खपा देता है ॥१॥ . - आगम में इस कथन से सिद्ध है कि ज्ञान कर्म क्षय में प्रधान कारण है। इसी प्रकार छत्तीसवें समुदघात पद में केवली समुदघात की समाप्ति के पश्चात् जो सिद्धों का अधिकार चला है उसमें कहा है___ 'सिद्ध भगवान् समस्त दुःखों को पार कर चुके हैं, जन्म, जरा, और मरण के बन्धन से मुक्त हो गए हैं और सदा काल बिना किसी बाधा से सुख को प्राप्त होकर सुखी बने रहते हैं ॥१॥ કર્મક્ષયનું મુખ્ય કારણ હોવાથી મગલ છે. કહેવું જોઈએ કે કર્મક્ષયમાં જ્ઞાન પ્રધાન કારણ તરીકે સિદ્ધ નથી, પરંતુ આમ કહેવુ ઉચિત નથી કેમકે આ ગમમાં કહ્યું છે-અજ્ઞાની જીવ જેટલા કર્મ અનેક કરોડ વર્ષોમાં ખપાવે છે. એટલાં કર્મોને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત જ્ઞાનીજન એક ઉચ્છવાસમાત્રમાં ખપાવી દે છે ?
આગમમાં આ કથનથી સિદ્ધ છે કે જ્ઞાન કર્મક્ષયમાં મુખ્ય કારણ છે એજ પ્રકારે છત્રીસમા સમદઘાત પદમા કેવલી સમુઘાતની સમાપ્તિ પછી જે સિદ્ધોને અધિકર ચાલે છે તેમાં કહ્યું છે-' સિદ્ધ ભગવાન્ સમસ્ત દુ ખેને પાર કરી ચુકયા છે. જન્મ, જરા અને મરણના બન્ધનથી મુકત થઇ ગયા છે અને સદાકાળ કોઈ પણ જાતની પીડા વગરના સુખને પ્રાપ્ત કરીને સુખી બની રહે છે જેના