________________
એ શિષ્યરત્ને
[ ૯૭ ]
.
લુપ્તજિનકલ્પની તુલના કરનાર દેશપૂર આ મહાગિરિજી “ ગજેંદ્રપતી માં અનશન કરી, પ્રાંતે સેા વ, પાંચ માસ, પાંચ દિનનું આયુષ્ય પરિપૂર્ણ કરી, દેવલેાકમાં સિધાવ્યા૨૦.
અંક ૧-૨ ] સ્વર્ગારોહણ
સમાટ્ સંપ્રતિ પ્રતિભેાધક, દશપૂર્વધર આ સુહરતીસ્વામી ગચ્છના સવ ભાર સુસ્થિત અને સુપ્રતિબદ્ધ, એ બન્નેને સોંપી, સા વ, છ માસ છ દિનનું આયુષ્ય પરિપૂર્ણ કરી વીર નિર્વાણુ સં` ૨૯૧ માં સ્વર્ગમાં પધાર્યા. ( સમ્રાટ્ સંપ્રતિ વીરનિર્વાણુ સ૦ ૨૯૩ માં સ્વર્ગે ગયા. )
ઉપસ’હાર
આ મહાપુરૂષોના જીવનના કેટલાક વિશિષ્ટ પ્રસંગે આલેખવા પૂર્ણાંક આ લેખની પરિસમાપ્તિ કરવામાં આવે છે.
આ મહાપુરૂષોનાં ચરિત્રમાંથી જે સાધુચારિતા, મહાનુભાવતા, ઉદારતા, પરાપકારતા, સમ્યગ્ જ્ઞાન-દન-ચારિત્રની આરાધના વગેરે મળે છે તે સ ંસારના સજીવાને મત્ર– મુગ્ધ કરે તેવી છે. જે દિવસે આપણે પણ આવા મહાપુરૂષોના પુનીત પંથે ચાલીશુ અને જીવનને આદર્શ બનાવીશું ત્યારે આપણે પણ સાધ્યસિદ્ધિને પામશું. જેમ આ મહિષ એ જન્મીને જીવનને આદમય બનાવ્યું, તેમ જગતના સર્વ જીવો આદર્શ જીવન બનાવે એ જ શુભેચ્છા !
ત્યારબાદ પરદુ:ખભ ંજન વિક્રમના સમયમાં સિદ્ધસેનદિવાકરસૂરિએ કલ્યાણમંદિર સ્તોત્ર રચી શિવલિંગને તેડી અવ′તિપાર્શ્વનાથની મૂર્તિ હારા માણસે સમક્ષ પ્રગટ કરી એ ઈતિહાસ પ્રસિદ્ધ છે. અવ'તિના ભૂષણરૂપ તે મદિર અદ્યાપિ વિદ્યમાન છે, અને લેાકમાં મહાકાલ પ્રાસાદના નામથી જણીતું છે.
k
મહાન્ સપ્રતિ નામના પુસ્તકમાં આ મહાગિરિ વીર પછી ૨૪૯ વર્ષે સ્વગે
૨૦
ગયાના ઉલ્લેખ છે.
Jain Education International
..
For Private & Personal Use Only
www.jainelibrary.org