________________
ક૭
શ્રી ગેપાળદાસ પટેલને
[ ૩૯૫ ]
એવું શીતલ છે. (ધ્યાન રાખવું કે ભગવાનના શરીરે અત્યંત દાહ છે અને તેથી સૂત્રકાર સદવુતિg એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.) વળી તે દેષલ હોવા સાથે રકતપિત્તને નાશ કરનાર છે, તેમજ મલને સ્તંભન કરનાર હવા સાથે ગુરૂપણ છે. ઉપર જણાવ્યા પ્રમાણે નાને કેળાના ગુણો અને ભગવાનના રકતપિત્તજ જવર, નરમ ઝાડા, લેહીવાળા ઝાડા અને દાહની વેદના ધ્યાનમાં લેવાશે તે તમે જરૂર માંસના અર્થને
સુધારી ફલના અર્થમાં આવી જશે. . “કપિતશરીર' શબ્દથી જ્યારે ભૂરું કોળું લેવાશે ત્યારે નાનું ભૂરું
કેળું લેવા માટે સુ એટલે બે ન્હાનાં કેળાં એવો અર્થ સ્પષ્ટપણે સમજાશે. નેહાના કોળામાં આખાને પણ ઉપયોગ શાકમાં કે પાકમાં થવામાં અસંભવિત નથી. પારેવામાં બેની સંખ્યા અને શરીર શબ્દ નકામા ગણાય. એ વાત તે સુજ્ઞની ખ્યાલ બહાર ન જ હોય કે જુદા જુદા કારણે જુદા જુદા શબ્દો લાગુ કરાય છે. જો એમ માનવામાં નહિ આવે તે. શ્રી. ઉત્તરાધ્યયન સૂત્રમાં- ચાં ના ફwifપત્તો એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે એટલે શું કપિત એટલે પારેવાને મારીને ખાઈ જવાની વૃત્તિ લેવી? જૈન શાસ્ત્રના અભ્યાસીઓની જાણ બહાર એ વાત તે નથી જ કે માત્ર વર્ણનું યતકિંચિત્માત્ર જ સાધમ્મ લઇને કાપતી કે કાપત લેસ્યા પણ કહેવામાં આવી છે. (વૃત્તિ અને વર્ણના યત્કિંચિત્ માત્ર સરખાપણાથી વૃત્તિ અને લેસ્યા કાપતી કહેવાય તે વર્ણ અને આકારાદિના સરખાપણને લઈ ભૂરા કોળાને કત શરીર કહેવાય તેમાં આશ્ચર્ય જ નથી.) સાવરકરા શબ્દથી વનસ્પતિ લેવાથી પુલિંગમાં કરેલો નિદેશ યુક્ત ગણાય. જૈન શાસ્ત્રોમાં એવા પ્રસંગ સિવાય શરીર શબ્દ નપુંસકમાં આવે તેથી શનિ એમ થવું જોઈએ. કપોત શબ્દને પારેવા સિવાય બીજો અર્થ જ નથી થતું એમ ધારણા હોય અને તેથી કપતશરીર એ ચેખો જુદે શબ્દ છતાં કપાત શબ્દથી પારે અર્થ કરવા માગતા હે તે નીચે જણાવેલા શબ્દો તરફ
ધ્યાન દેવાની જરૂર છે. કતક-સાજીખાર
કપોતગ–બ્રાહ્મી કતચરણનલુકા
પોતસાર–લાલ સુરમો કપતપુટ-આઠાગે પર્યાપુર
પોતાંધ્રિ–નલિકા કપતખાણું–નલુકા
કપાતાંજન–ની સુર કપતવંકા–બ્રાહ્મી, સૂર્યકુલવલ્લી કપોતાપમફ--સારા... લીંબુભેદ પોતવર્ણ–એલચી, નલિકા કપોતિકા-કોલા મૂળા–ચાણુખ્ય મૂળા.
For Private & Personal Use Only
ain Education International
www.jainelibrary.org