________________
Regd. No. B. 3801
“શ્રી જૈન સત્ય પ્રકાશ અને
પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ૨૨૮ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીર સ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનોના અનેક લેખે
આપવામાં આવ્યા છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના
બીજે વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક ૨૧૬ પાનાના આ દળદાર અને સચિત્ર વિશેષાંકમાં ભ. મહા વીર સ્વામી પછીના એક હજાર વર્ષના જન ઇતિહાસ ઉપર પ્રકાશ વડતા, જુદા જુદા જૈન અને વિદ્વાનના અનેક લેખે આપવામાં આખ્યા છે. તથા ભ, મહાવીર સ્વામીનું સર્વાગદર ત્રિરંગી ચિત્ર
આપવામાં આવ્યું છે. મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિ r બે પિયા ભરી • શ્રી જેન સત્ય પ્રકાશ ના ચાલક પનારને 1
આ વિરો વાંક ચાલુ અંક તરીકે અપાય છે. અત્યારે પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રાથી ચઢિયાતું
કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સવાંગસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. કનુ દેસાઈ એ દોરેલું આ ચિત્ર પ્રભુની ધ્યાનસ્થ મુદ્રા અને વીતરાગ ભાવને
સાક્ષાત્કાર કરાવે છે. ૧૪” ૧૦” ની સાઈઝ, સેનેરી ૨, જાડું આટ કાર્ડ મૂલ્ય-આઠ આના, ટપાલખના બે આના વધુ
લખો: શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org