________________
અંક ૧૨]
સાસુ-વહુનાં મદિરા
[ ૫૮૫ ]
માટે જુએ વિજયપ્રશસ્તિ કાવ્ય, યાકુશલે સ. ૧૯૪૯માં આગ્રામાં રચેલા લાભાય રાસ, પ્રકીર્ણ કૃતિઓ.)”
( શ્રી જૈનસાહિત્યો સક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૫૫૫–૫૫૬ ) “સમ્રાટ અકબરે તેમને “વાહીસરસ્વતી"નું બિરુદ આપ્યું હતું. ૧૯૭૧માં તેમને સ્વર્ગવાસ થયા.
(‘જૈનાચાર્યાના ઔદેશિક પ્રભાવ' શાષક દિલ્હીવાળા ન્યાયવિજયજીના લેખમાંથી)
આ ઉપરાંત સૂર્યપુર (સુરત)માં પણ શ્રી સુરજમંડનપાનાથ”ની પ્રતિષ્ઠા તેમણે કરાવેલી છે, જેને માટે દીપવિજયજી કૃત ‘સુરત ગઝલ’માં નીચે પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યા છે—
સંવત્ સાલ અગન્યાસીક કાલા માસ ગુનરાસીક; સરીસેન ગાપીદાસ થાપે સૂરજમંડનપાસ.” ।। પર ।।
“પાતશાહ અકબરના આમત્રણથી જેએ લાહેાર પધાર્યાં અને તેમને કાશ્મીરી રાજ મહેલમાં મળ્યા.
સમ્રાટની રાજ–સભામાં જેણે અનેક વાદીને યુક્તિ-પ્રયુક્તિથી નિતર કરી જયવાદ પ્રાપ્ત કર્યો; ‘સવાઇહીર’ પદથી જેનું સન્માન થયું. જેના સદુપદેશથી પાતશાહે ક્રમાન પૂર્વક ગાય, બળદ, ભેંશ તથા પાડાઓનુ મારવાનું અટકાવ્યું, મરેલાનું ધન લેવાનું અધ કર્યું, અને બદી પકડવાનુ બંધ કર્યું. વિદ્વાન ન`દિવિજય જેવા પરિવારે જેના સાથ પૂર્યાં. દીવના ક્રિ’ગીએએ અને અનેક રાજાએ તથા સુબાએએ જેનુ સન્માન કર્યું' તે પૂર્વાંકત ગુરૂના પટ્ટધર વિજયસેનસૂરિ ’
**
( “ પ્રભાવક જ્યોતિધર જૈનાચો'' એ લેખમાંથી )
“ આચાર્ય શ્રી વિજસેનસુરિજીની દીક્ષા ભૂમિદીક્ષા આપનાર વિજયદાનસૂરીશ્વરજી મહારાજે તેમને પૂ. પા. આચા વિજયહીરસૂરીશ્વરજીના નામથી દીક્ષા આપી જેઠ સુદ ૧૩. પૂ. પા. સેનસૂરિના જન્મ સ. ૧૬૦૪ મારવાડમાં નારદપુરી (નાલાઈ )માં, અને માતાનુ નામ કાડીમા. સ. ૧૬૧૩માં માતાપિતાની સાથે સુરતમાં દીક્ષા.
પા. આચાય શ્રી મહારાજ શ્રી આચાર્ય શ્રી વિજયપિતાનું નામ કમાશેઠ
<6
D
· વિજયસેનસૂરિજીનુ સંક્ષિપ્ત જીવન–વષ્ણુન—૧૬૦૪ જન્મ હૅલિકા દિન ફ્રાગણુ સુદ ૧૫. ૧૬૧૩ દીક્ષા જેઠ સુદ ૧૩, ૧૬૨૬ પંન્યાસપદ. ૧૬૨૮ ૬. અને આચાર્ય પદ અને અકબર પ્રતિખેાધ. ૧૬૭૧ અનશન પૂર્વીક સ્વર્ગાગમન.
“સ, ૧૬૩૨ પછી અથવા સ. ૧૬૩૨માં પણ હોય પૂ. પા આચાર્ય શ્રી વિજયસેનસૂરિ મહારાજે ચિન્તામણિ પ્રમુખ અન્ય પડિતા સમક્ષ ભૂષણુ નામના દિગબરીય પદ્ધિતને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. પૂ શ્રીવિજયસેનસૂરિજી મહારાજ જીત્યા હતા.
Jain Education International
www.jainelibrary.org