Book Title: Jain Journal 1938 01 to 12
Author(s): Jain Bhawan Publication
Publisher: Jain Bhawan Publication

Previous | Next

Page 621
________________ સુપ્રસિદ્ધ કવિવર્ય શ્રી લાવણ્યસમય વિરચિત પંચ તીર્થમાલા–સ્તવન સંગ્રાહક–શ્રીયુત મણિલાલ કેશરીચંદ રાધનપુરવાળા 1 શત્રુંજય તીર્થ આદિએ આદિએ આદિ જિણેસરૂએ, પુંડરીક પુંડરીક ગિરિ સિણગાર કે; રાયણરૂખ સમેસર્યા એ પુરવ પુરવનવાણું વાર કે જે ના આવે આદિ તે આદિ છણંદ જાણું ગુણ વખાણું તેહના, મનરંગ માનવ દેવ દાણવ પાય પૂજે તેહના; લખ ચોરાસી પુરવ પિઢા આયુ જેહનું જાણી, શેત્રુજસામી રિસહનામી ધ્યાન ધવલું આણઈ છે ૨ | ૨ દીઓદ્ર તીર્થ કે એ દીઠા દીઓદ્રમંડણે એ, મીઠો એ મીઠે અમીઅ સમાન કે; શાંતી છણેસર સેલ એ, સહઈ એ સોહિં સોવનવાન કે. | ૩ | દીઠેએ દીઠા દીઓદ્રમંડળ દુરિતખંડણ દીઠએ દાલીદ્ર ચૂરએ સેવતા સંકટ સવિએ નાસે પુજ્યા વાંછિત પૂરએ; સૂર કરીઅ માયા સરણ આયા, પારે જણે રાખીઓ, દાતા ભલે દયા કેરે દાન મારગ દાખીઓ છે ૩ ગિરનાર તીર્થ ગિરૂઓ એ ગિરૂએ ગઢ ગિરિનારિને એ, જસ સિર જસ સિર નેમ કુમાર એ; સમુદ્રવિજય રાયાં કુલતિલ એ, શિવાદેવી શિવાદેવી તણો મલ્લાર કે | ૫ | ગિરૂ૦ ગિરનારિ ગિરૂએ ડુંગર દેખી હિઈ હરખી હે સખી, નવરંગ નવેરી નેમ કેરી કરીસ પૂળ નવ લખી; જિણે ચિત્ત મિઠી દયા દીઠી વાણુ રાજુલ પરહરી, સંસાર ટાલી શીયલ પાલો વેગ મુગતી વધુ વરી છે ૬ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646