________________
Regd. No. B. 8801
“ શ્રી જૈન સત્ય પ્રકાશ 'ના પ્રથમ વિશેષાંક
શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક
૨૨૮ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનેાના અનેક લેખે આપવામાં આવ્યા છે.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે તેર આના આજે વિશેષાંક
શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક
૨૧૬ પાનાના આ દળદાર અને ચિત્ર વિશેષાંકમાં ભ. મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષોંના જૈન ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા, જુદા જુદા જૈન-અજૈન વિદ્વાનેાના અનેક લેખે આપવામાં આવ્યા છે. તથા ભ. મહાવીરસ્વામીનું સર્વાંગસુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે.
મૂલ્ય-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયા
[
}
બે રૂપિયા ભરી શ્રી જેન સત્ય પ્રકાશ' ના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલુ અફ તરીકે અપાય છે. અત્યાર પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રાથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર
ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર
ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. *નુ દેસાઈ એ દોરેલુ આ ચિત્ર પ્રભુની ધ્યાનસ્થ મુદ્રા અને વીતરાગ ભાવના સાક્ષાત્કાર કરાવે છે.
૧૪”×૧૦” ની સાઇઝ સાનેરી એર જાડુ આ કા
મૂલ્ય-આઠ આના, ટપાલખચના બે આના વધુ
લખાઃ
Jain Education International
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિ’ગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત).
For Private & Personal Use Only
www.jainelibrary.org