________________
અર્ક ૯ ]
હેમચ'દ્રાચાયના વિકાસનાં નિમિત્તા
આ ઉપરથી તે સમયની દીક્ષા લસકુ ંડળી નીચે પ્રમાણે બને છે—
૫
<
..
Jain Education International
F
k
'
ગુરૂ
ર
૩
*
२
૨
[ ૫૨૩ ]
સ્મ
! શુક્ર
આ લગ્નકુંડલીમાં ધર્મસ્થાનમાં વૃક્ષને ચંદ્ર ઉચ્ચના થઇને રહેલ હાવાથી નવીન ધર્મસ્થાપન કરાવે અથવા ધર્મમાં જાગૃતિ લાવી ધર્માંની પ્રગતિ કરાવે. છઠ્ઠા શત્રુ સ્થાનમાં રહેલા સૂર્ય અને મંગળથી ગમે તેવા મહાન પ્રતિસ્પર્ધિ તેમની યામાં ધ્યાય અને તેમના કાર્ય માં કઈ પણ સ્ખલના કે પ્રતિકૂળતા ન કરી શકે. આઠમા આયુર્ભુવનમાં રહેલ શુક્રથી અને તેનો અધિપતિ મંગળ છઠ્ઠા શત્રુ ભુવનમાં હોવાને કારણે ચિરસમયસુધી નિર્વ્યાબાધપણે સંયમી જીવન જીવે. લગ્નમાં ગુરૂ મિત્રના ઘરમાં બળવાન થઈને રહેલ હાવાને કારણે તુલ્ય એજસ્વિતા બૃહસ્પતિસŁશ પ્રતિભા અને શીઘ્ર નવીન શાસ્ત્ર રચવાની શક્તિ સમપે. ઉપર્યુક્ત શ્લોકમાં પાંચ ગ્રહેાનાં સ્થાનો દર્શાવ્યાં છે, તે સિવાયના ચાર ગ્રહે તે સમયે કયા સ્થાનમાં હોય, તે સમય મળ્યે સ્પષ્ટ કરી તે સમ્બન્ધમાં પ્રકાશ પાડવાનું રાખ્યું છે. આવા શુભ મુહૂર્તો ચાંગદેવને તેમના પિતાએ સંવત્ ૧૪૫૦ માં પાહિણીને મેલાવી, મહાત્સવ પૂર્વક દીક્ષા અપાવી. આ વખતે ગુરૂ મહારાજે તેમનુ' સેામચંદ્ર એવું નામ સ્થાપન કર્યું.
વિશેષમાં તે ગ્રન્થમાં આગળ સામચંદ્રના આચાર્ય પદ વખતે પણ તે સમયના પ્રસિદ્ધ જ્યેાતિવિદોની સાથે વિચારણા કરી, શુભ મુક્તે આચાર્ય પદ અણુ કર્યાંનો જે ઉલ્લેખ છે તે, તે સમયે મુહૂર્ત ઉપર કેટલું ધ્યાન આપવામાં આવતું હતું, અને તે પ્રગતિમાં કેટલું ઉપયોગી થતું હતું, તે સવજાવે છે.
(૫) સિદ્ધરાજનું સ્વદેશાભિમાન
શ્રી હેમચદ્રસૂરિજીએ રચેલ સદેશીય સાહિત્ય કેવળ ગુજરાતને નહિ પણ આવ ને મગરૂર બનાવે તેવું છે. સાંભળવા પ્રમાણે એક યુરાપીય વિદ્વાન ડૉ. પિટસને પુનાની ડૅકન કાલેજના બ્રાહ્મણ વિદ્યાર્થી એ સમક્ષ શ્રી હેમચંદ્રાચાર્યના પરિચય આપતાં જણાવ્યું હતું કે “ હું મારા વ્હાલા વિદ્યાર્થી, આજ હું તમારી સમક્ષ એક મહા પુરૂષનું ચરિત્ર કહેવા ઉપસ્થિત થયે। છું. જો કે તે મહાપુરૂષ તમારા ધર્મના ન હતા પણ તેટલા જ માટે તમે તેમનું જીવન સાંભળવા ઉપેક્ષા ન કરતા. કારણ કે તે તમારા દેશ જે હિંદુસ્તાન તેના કોહિનૂર સમાન હતા.
,,
તે સાહિત્યની ઉત્પત્તિમાં સિદ્ધરાજ જયસિહની સક્રિય
પ્રેરણા અનન્ય નિમિત્ત છે માળવાના વિજય પછી, અવંતીના ભંડારમાંથી પ્રાપ્ત થયેલ પુસ્તકો કયા વિષયના છે તે સમ્બન્ધમાં ત્યાં નિયુક્ત કરેલ પુરૂષાને પૂછતાં વિદ્વાનોમાં શિશ્નમણિ એવા માલવપતિ ભાજરાજનું નામનું શબ્દશાસ્ત્ર છે. બીજા પણ ભોજરાજાએ રચેલ અલકાર,
તેઓએ જણાવ્યું કે “આ બનાવેલ ભાજ વ્યાકરણ નિમિત્ત, તર્ક વગેરે
For Private & Personal Use Only
www.jainelibrary.org