________________
Regd. No. B. 8801
જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતુ
એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક અનેા
શ્રી જૈન સત્ય પ્રકાશના
શ્રી પર્યુષણ પર્વ વિરોષાંક
૨૧૬ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હાર વર્ષના ઇતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્રત્તાભર્યા અનેક લેખા, ભગવાન મહાવીરસ્વામીનું ક‚ અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર ત્રિરગી ચિત્ર, ઐતિહાસિક વાર્તા અને શિલ્પ સ્થાપત્યના લેખા તથા ચિત્રા આપવામાં આવ્યો છે. આ વિશેષાંકની નાં કાષ્ઠ મુક્ત ૐ શના કરે છે.
ઉંચા કાગળા, સુંદર છપાઈ, છતાં છૂટક મૂલ્ય (ટપાલ ખર્ચ માથે) એક રૂપિ બે રૂપિઆ ભરીને શ્રી જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેયાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીન ૧- ચાલુ અંક અપાય છે. [ આજે જ મંગાવા અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રામાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાંગસુંદર
અમૂલ્ય તક ! ]
ભ. મહાવીરસ્વામીનુ ત્રિર્ગી ચિત્ર
ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસ તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એનો અપૂર્વતા સમજાયા વગર નહી રહે. દરેક જૈન ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઇએ.
૧૪’×૧૦”ની સાઈઝ, જાડા આટ` કા` ઉપર સુંદર છપાઇ અને સેાનેરી બેર સાથે મૂલ્ય-આ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચના એ આના વધુ. લખા—શ્રા જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેશિગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાત )
Jain Education International
For Private & Personal Use Only
www.katebrary.org