________________
પરમહંત મહારાજા શ્રી કુમારપાળ
લેખકઃ મુનિ મહારાજ શ્રી દર્શનવિજયજી
જાવલી જન આચાર્યોની વ્યવસ્થિત લેખનકળાને અંગે ગુજરાતને મધ્યમ કાલીન ઈતિહાસ વિશદરૂપે આપણને મળે છે. તેમાંય ચૌલુક્ય વંશને ઈતિહાસ ઝીણામાં ઝીણી વાત સાથે આપણી સન્મુખ જૈનાચાર્યોએ મૂકે છે. આ ક્રમિક ઇતિહાસ હિંદના બીજા રાષ્ટ્ર માટે ભાગ્યે જ મળતું હશે.
ચૌલુક્ય વાને સોલંકી રાજાઓને રાષ્ટ્રકાળ વિ. સં. ૧૦ ૧૭ થી વિ. સંવત ૧૨૯૮ સુધી છે. તે વંશમાં નીચે પ્રમાણે રાજાઓ થયા છે– રાજ
રાજ્યાભિષેક કાળ મૂળરાજ
વિ. સં. ૧૦૧૭ ચામુંડરાય
વિ. સં. ૧૫૩ (૫૨) દુર્લભરાજ
વિ. સં. ૧૦૬૬ ભીમદેવ
વિ. સં. ૧૦૭૮ કરણદેવ
વિ. સં. ૧૧૨૦ સિદ્ધરાજ
વિ. સં. ૧૧૫૦ કુમારપાળ
વિ. સં. ૧૧૯૯ મા. સુ.૪(૩૦) અજયપાળ
વિ. સં. ૧૨૨૯ પિ. સુ. ૧૨ લઘુ મૂળરાજ (બીજ)
વિ. સં. ૧૨૩ર ફા. સુ. ૧૨ ભીમદેવ (બીજો)
વિ. સં. ૧૨ ૨૪ ચે. સુ. ૧૪ (૩) જયંતસિંહ , , , વિ. સં. ૧૨૮૦ પહેલાં ભીમદેવ પુનઃ ... ... વિ. સં. ૧૨૮૨-૮૩
ત્રિભુવનપાળ .. .. વિ. સં. ૧૨૮૮-૮૯ સેલંકી વંશના રાજ્યકાળમાં મુખ્યતાએ ગુજરાતના મંત્રીઓ જૈન હતા. સોલંકી વંશના રાજાએ પણ જૈનાચાર્યોના સંસર્ગમાં આવતા હતા, તેથી જૈનધર્મથી પરિચિત હતા. ખાસ કરીને મૂળરાજ, દુર્લભરાજ, સિદ્ધરાજ અને ભીમદેવ વગેરે જૈનધર્મપ્રેમી રાજાઓ મનાય છે. અને કુમારપાળ તે ૫રમ જૈની રાજા હતા.
૧ . બા. ગેવિન્દભાઈ હાથીભાઈ દેસાઈ B. A. L L. B. ગુજરાતના પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org