________________
*! ૭]
જૈનદનમાં માંસાહારની ભ્રમણા
( ૪૧૧ )
નથી, અને જે પાઠ તેમને મળેલ છે તેમાં ાણુ અન્ય જ વસ્તુ છે, જે અમેા આગળ સવિસ્તર ખતાવીશું.
પંચમ સારાંશના જવામ—મૂલ પાઠમા માંસ અને માલી શબ્દ જ નથી. કિંતુ મૈસ યા મય, મર્જી યા મસ્જીચ શબ્દ છે, છતાં માંસ અને માછલી શબ્દ લખવાનું જે સાહસ તે તેમની માંસાહાર સિદ્ધ કરવાની ઉત્કટ મનોભાવાનાનું જ પરિણામ છે. પ્રાચીન ટીકાકાર મહારાજે ઉપરના શબ્દોને માંસ જ અને માછલી જ અથ કરેલ છે એવું જે લખવું તે અલ્પજ્ઞતા યા મતાગ્રહને આભારી છે. વિદ્યમાન જૈન સાહિત્યમાં સૌથી પ્રાચીન આગમ ટીકા ઉપલબ્ધ થતી હાય તા શ્રી હરિભદ્રસૂરિમહારાજની છે. તે પણ પેાતાથી પ્રાચીન ટીકાકારના વિચાર જણાવતાં કુળ વિશેષ અથ જણાવે છે. જુએ તેમનાં વચના—— " अन्ये त्वभिदधति
वनस्पत्यधिकारात् तथाविधफलाभिधाने
તથા વાહ....
"
અ—અન્ય-ખીજા-પ્રાચીન ટીકાકારા વનસ્પધિકારને આ પાઠ હાવાથી તથાવિધ ફળા લેવાનાં છે એમ જણાવે છે.
કદાચ એમ કહેવામાં આવે કે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પણ તે અને કેમ વળગી ન રહ્યા? આના જવાબમાં જણાવવાનું જે આ અથ શ્રી હરિભદ્રસૂરિ મહારાજને અમાન્ય તા નથી જ, કારણ કે તેનું ખંડન કર્યું" નથી તેમજ બહુમાનસૂચક બહુવચનગર્ભિત અન્ય શબ્દના પ્રયોગ કરેલ છે. હરિભદ્રસૂરિમહારાજે પ્રસિદ્ધ અર્થ જે કાયમ રાખ્યા તેનું કારણ એમ સમજાય છે કે " ऋजुमार्गेणि सिध्यन्तं को हि वक्रेण साधयेत् " એ કથનને રાખી પેાતાના અનુસાર ઉત્સર્ગોપવાદની ફુલગુંથણી સામે વિવેચન તરીકે પ્રસિદ્ધ અ જણાવે છે. આ જણાવવાથી ખીજો અર્થ માર્યાં ન જાય તેને માટે અન્ય કહી તે પણ બતાવી આપે છે. આ ઉત્સર્ગાપવાદની કુલગુથણીમાં અદ્યાવધિ અનેક લેખા ભૂલાવામાં પડી ચૂકયા છે. ઉત્સર્ગોપવાદની ફુલગુથણીના કાંક ચિતાર અમારી ‘સમીક્ષાભ્રમાવિષ્કરણ શીક લેખમાળામાં પ્રથમ આવી સ્થળ‚ જોવા અમે પુનઃ પુનઃ સૂચવીએ છીએ.
ગયેલ છે. તે
ષષ્ઠસારાંશના જવામ—લેખક પોતાના શબ્દોમાં જણાવે છે
કે જે સ્થળે
સ્થળે તે જ અર્થે અમે કાયમ
.
- કોઈ પણ પ્રાચીન ટીકાકાર
કોઈ પણ પ્રાચીન ટીકાકારે માંસ જ અર્થ કરેલ હોય તે રાખેલ છે. હવે આ સ્થલમાં લેખકને પૂછવામાં આવે છે કે એટલે શું ?’
૧ અનેક પ્રાચીન ટીકાકારમાંથી મનગમતા એક પ્રાચીન ટીકાકાર ? ૨ અનેક ટીકાકારમાંથી સૌથી પ્રાચીન હેાય તે ટીકાકાર?
Jain Education International
૩ એક જ જે પ્રાચીન ટીકાકાર હેય તે ?
આમાંથી પ્રથમ અથ સ્વીકારવામાં આવે તે આપે!આપ વાત નકકી થઈ જાય છે. અન્ય પ્રાચીન ટીકાકારે વનસ્પતિ અર્થ બતાવે છે તેને અનાદર કરવામાં અને અમુકને જ માનવામાં લેખકના શે। મુદ્દો સમાયેલ છે તે જાણવાનું બાકી રહે છે. માંસાહાર સિદ્ધ થતા બંધ થઇ જાય
એ તેા નહિ હોય ?
For Private & Personal Use Only
www.jainelibrary.org