________________
૨૯૬ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૪
તેમાંના માટા ભાગના લેખામાં સુંદર માહિતીને સંગ્રહ તેમજ સમન્વય કરવામાં આવ્યે છે. અંકનું સ`પાદનકાય પ્રશંસા માંગી લે છે.
પ્રજાબંધુ ૩૦–૧૧૩-૮
( ૪ )
જો કે આ ખાસ અંક પર્યુષણ પછી પ્રગટ થયેલ છે, છતાં એમાંની લેખ સામગ્રી અને પ્રભુશ્રી મહાવીર દેવને સુંદર ર ંગીન ફોટા તેમજ મનોહર ગેટઅપ જોતાં પ્રયાસ સફળ થયેલ છે એમ કહી શકાય. લેખ સામગ્રી ખાસ ધ્યાન ખેંચે તેવી અને જૈન ધર્મનું સ્વરૂપ જાણવાના જિજ્ઞાસુઓને સરસ ખારાક પૂરા પાડે તેવી છે. લેખકગણુમાં ત્યાગી યાતે મુનિ વર્ગ તેમજ ગ્રહસ્થ વનેા સહકાર પ્રાપ્ત કરી જે કૃતિના સર્જન કરવામાં આવેલ છે તે પ્રત્યેક જૈને સંઘરવા લાયક છે.
જેનયુગ. ૧૬-૧૦-૩૮
( ૫ ) अहमदाबाद से प्रकाशित होनेवाले गुजराती मासिक 'जैन सत्य प्रकाश' ने पर्युषण पर्व के उपलक्ष में यह विशेषाङ्क निकाला है । इसमें २०x३० - ८ पेजी के २२० पृष्ठ है । कागज छपाई अच्छी है । लेखों का भी अच्छा संग्रह है। श्री महावीर स्वामी का रंगीन चित्र बहुत ही मनोहर है । इस विशेषांक के उपलक्ष में सहयोगी को बधाई ।
વીરસદેશ ૨૫-૧૦-૩૮
( અમને મળેલા કાગળેામાંથી ) ( ૧ )
પર્યુષણ અંક માંહેના શ્રી વીરપ્રભુના ફેટા પ્રગટ કરવા બદલ ખૂબ જ અભિનંદન. એવા શાંત ફાટાએ વઢવાણુના એક જૈન પેઇન્ટર શ્રી મણિલાલ વમાને ઘણા ચીતરેલા, પરન્તુ અનેક દૃષ્ટિએ જોતાં એમ ચોક્કસ કહી શકાય કે આપના દ્વારા તૈયાર થયેલ આ ફાટામાં થોડીક સુધારણા થાય તે વીરપ્રભુનું અપૂ` એવું સર્વાંગ સુંદર ચિત્ર તૈયાર થયું ગણાય. આ ફૈટા મૂર્તિમાં ન માનનારને પણ ક્ષણભર મુગ્ધ કરે તેવા છે જ. અને યથા તીર્થંકર કેવા હેાઇ શકે તેની ઝાંખી કરાવે છે. ઘેર ઘેર પ્રભુ વીરનું આ સુંદર ચિત્ર પહોંચવું જોઈ એ. પર્યુષણ વિશેષાંક પણ સુંદર બહાર પડયા છે. રાજપાળ મગનલાલ વહેારા, મુખઈ, ૨૯-૧૦-૩૮
"
તમારા સત્ય પ્રકાશ
9
( ૨ ) માસિક સંબંધી ઘેાડાક શબ્દો લખતાં મને ઘણે
આનંદ થાય છે.
મને એ દર મહિને નિયમિત મળ્યા કરે છે. એને પર્યુષણુ પર્વ વિશેષાંક મને મળ્યો છે. એ વાંચીને મને ધણા જ આનંદ થયા. એ માટે હું તમને અંતઃકરણ પૂર્ણાંક અભિનંદન આપું છું. જૈન સમાજને આવા પત્રની ખૂબ જ જરૂર હતી.
Jain Education International
હું એ પત્રનું લાંબું અને ઉન્નત ભવિષ્ય ઇચ્છું છું.
પંન્યાસ શ્રી કલ્યાણુવિમળજી(તેમના અંગ્રેજી પત્રમાંથી), ધાનેરા, ૨૧-૧૦-૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org