________________
દુર્લભ પંચક
લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયપત્તસૂરિજી
(ગતાંકથી ચાલુ) ૫-શમિ (મુનિ)ને દાન-અહીં શમિ શબ્દની શરૂઆતમાં “શ” હેવાથી પાંચમા શકાર તરીકે “શમિદાન જણાવ્યું છે. શમિ પદે કરી ઉત્તમ સમ (શાંત સ્વભાવ) ગુણનિધાન શ્રી તીર્થંકરદેવ, ગણધરાદિ ગુણવંત મહાપુરૂષો લેવા. તેમને દાન દેવાનો પ્રસંગ પૂરણ પુણ્ય જ આસનસિદ્ધિક ભવ્ય છ પામી શકે, આવા આવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં લઇને શમિદાન દુર્લભ કહ્યું છે. આમાં દાયકાદિ ત્રણની બીના ઉપર ખાસ લક્ષ્ય રાખવાની જરૂર છેઃ (૧) દાયક, (૨) ગ્રાહક અને (૩) દેવા લાયક પદાર્થ શ્રી તીર્થકર દેવે દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે ધર્મ કહ્યો છે તેમાં દાનને શીલાદિની પહેલાં લેવાનું કારણ એ છે કે-દાનધર્મ-દાયક, ગ્રાહક અને અનુમોદક એ ત્રણેને તારે છે. તે ઉપર સંક્ષિપ્ત દષ્ટાંત આ પ્રમાણે જાણવું –
ભવ્ય રૂપવંત અને મહાતપસ્વી મહાત્મા બલભદ્રજી, જંગલમાં આકરી તપસ્યા કરી જ્યારે પારણના પ્રસંગે નગરાદિમાં ગેચરી આવ્યા ત્યારે કૂવા કાંઠે પાણી ભરવા આવેલ નારીએ એ મહાત્માનું રૂપ જોવામાં એવી ભગ્ન થઈ ગઈ કે તેમને પિતાના કામને ખ્યાલ જ ન રહ્યો. પિતાના ભવ્ય રૂપ નિમિત્ત થતે આ અનર્થ જોઇને એ મહાત્માએ અભિગ્રહ લીધે કે “જંગલમાં જે મળે તેથી નિર્વાહ કરે ઉચિત છે. આવા
(૩રામાં પાનાનું અનુસંધાન) ઉઠાવી કહેવામાં આવે કે નિશ્ચયનયના મતે આત્મા જ મોક્ષ માર્ગ છે, અને રૂચિ એટલે સમ્યકત્વ તે પણ આત્મા જ છે, બીજું કોઈ નથી, તે અવિપ્રણાશરૂપ બાહ્ય હેતુ જણવવાનું પ્રયોજન શું? આના સમાધાનમાં ખુલાસો કરવામાં આવેલો છે કે આ કહેવું સાચું છે, પરંતુ વ્યવહાર નયની માન્યતા પ્રમાણે જેવી રીતે તીર્થંકર ભગવાનો મોક્ષમાર્ગને ઉપદેશ આપતા હોવાથી માર્ગોપકારી કહેવાય છે, તેવી રીતે તે સારી સિદ્ધ ભગવાને પણ અવિપ્રણાશ ગુણને લીધે માર્ગોપકારી કહેવાય છે.
હવે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહારાજાઓ સંબંધમાં વિચાર કરીએ. પરમ ઉપકારી ગુરૂમહારાજ-આચાર્ય ભગવંત પતે આચારમાં સદાકાળ તત્પર હોય છે અને બીજાઓને આચારને ઉપદેશ પ્રદાન કરે છે, તેથી તેઓ પૂજ્ય છે. ઉપાધ્યાય મહારાજ પોતે વિનયવાન હોય છે અને શિષ્યને સૂત્રપાઠદાતા હોઈ તેઓને કર્મવિનયન (દૂર કરવામાં સમર્થ વિનયનું શિક્ષણ આપે છે, તેથી તેઓ પૂજ્ય છે. સાધુ મહારાજાઓ આચારવાન અને વિનયવાન હેડ મેક્ષ સાધનમાં સહાય આપનાર લેવાથી પૂજ્ય છે.
(ચાલુ) ૧ જુઓ વિ આ. ગા. ૨૯૫૭-૫૮ | Jain Education Int afવિજયનરમાઈપિયાનો મતિ ઝિay (ઝાયરા ૨૦૩). www.jainelibrary.org