________________
[ ૩૪૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૧૫ ૪
બનાવ્યા છે અને પ્રતિષ્ઠા કરાવી છે. બાસીદાસ ઉર્ફે સ્વામિદાસે તે નાગપુરીય તપાગચ્છના આચાર્યના હાથે પ્રતિષ્ઠા કરાવી છે, જેના ભાવા મેં આપ્યા છે. વચલા ભાઇએ કરાવેલ પ્રતિષ્ઠા સંબંધી કાંઈ પણ લેખ મળ્યા નથી એટલે એ માટે આપણે મૌન જ રહેવું પડે છે.
આ બન્ને લેખા આપણને એક સુંદર મેધ આપે છે-તે સમયે મુનિસંધમાં આપસમાં કેટલે પ્રેમ અને સ્નેહ હશે, તેનું આ અપૂર્વ દૃષ્ટાન્ત છે. એક જ કુટુમ્બની એ વ્યકિત તપાગચ્છના જુદા જુદા આચાય મહારાજોના હાથથી પ્રતિષ્મા ઉત્સવ કરાવી આત્મકલ્યાણુ સાધતા.
આ કુટુમ્બે મળેલી લક્ષ્મીના સદુપયેગ કરી આત્મકલ્યાણ સાધ્યું અને સાથે જ વૈરાટને પણ શાભાળ્યું. અન્ને શિલાલેખાના આધારે આ કુટુંબનું વંશવૃક્ષ આ પ્રમાણે તૈયાર થાય છે.
સંઘપતિ ઇન્દ્રરાજ (ભાર્યા જય ંતિ અને દમયંતિ) (૬મીમત)
સ. ચુડમલ્સ
સધપતિ નાહ્વા તેમની સ્ત્રીનું નામ દેલ્હી.
Jain Education International
L
સધપતિ ઇસર- ભાર્યાં જળકુ
સધપતિ રતનપાલ, ભા મેડાઈ
સધપતિ દેવદત્ત ભાર્યાં ધમ્મૂ-ધીમા. I
સઘ્ધતિ ભારમલ્લ સ્ત્રીનું નામ ધસાઇ ગયું છે.
સ. અજયરાજ સ્ત્રીનું નામ
ધસાપ્ત ગયું છે.
સ. વિમલદાસ
(ભાર્યા નગીના)
જગજીવન (જીવન) ( ભાર્યા મેતાં ) I
સ. કચરા.
સ્વામિંદાસ (બીજું નામ ઘાસીદાસ)
સ્ત્રીનુંનામ ભુંસાઇ ગયું છે. ખીજા લેખમાં પણ
નામ નથી.
T
*
ચતુર્ભુ જ
* આ નામ માટે વિચાર કરવા પડે તેમ છે. પ્રથમના મેટા શિલાલેખની પતિ સત્તરમાં દ્વિતીયપુત્ર લખ્યુ છે. અહીં સ્ત્રી સ્વામિદાસ (ધાસીદાસ) સમજવાના છે. કારણકે ભીન્ન રિાલાલેખમાં ધાસીદાસના પુત્રામાં જીવન (જગજીવન) અને ચતુર્ભુજ બન્નેનાં નામ મળે છે એટલે મે' આ બન્ને લેખાના આધારે જે વંશવૃક્ષ આપ્યું છે તે પ્રમાણે બાસીદાસના જ જીવન અને ચતુબ જ બન્ને પુત્રા સભવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org