________________
Regd No. B. 3801
જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતુ
એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક મના
શ્રી જૈન સત્ય પ્રકાશના
શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક
૨૧૬ પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના શ્રૃતિહાસ ઉપર પ્રકાશ પાડતા વિદ્વત્તાભર્યા અનેક લેખા, ભગવાન મહાવીરસ્વામીનું કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાં ગસુંદર ત્રિર’ગી ચિત્ર, અતિહાસિક વાર્તા અને શિલ્પ સ્થાપત્યના લેખા તથા ચિત્રા આપવામાં આવ્યાં છે. આ વિશેષાંકની સૌ કેષ્ઠ મુક્ત ૐ પ્રશંસા કરે છે.
ઉંચા કાગળા, સુંદર છપાઈ, છતાં છૂટક મૂલ્ય (ટપાલ ખર્ચ સાથે) એક રૂપિએ બે રૂપિઆ ભરીને શ્રો જૈન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને
આ વિશેષાંક ચાલુ અંક તરીકે તથા એ ઉપરાંત બીજા ૧૦ ચાલુ અંકો અપાય છે. [ આજે જ મંગાવા !
અમૂલ્ય તક !]
અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રામાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય ષ્ટિએ સર્વાંગસુંદર
ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર
ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઇ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવના સાક્ષાત્કાર કરાવે છે. આ ચિત્ર જોયા પછી એનો અપૂર્વતા સમજાયા દરેક જૈન ઘરમાં આ ચિત્ર અવશ્ય ૧૪”×૧૦”ની સાઈઝ, જાડા આટ` કા` ઉપર સુંદર છપાઇ અને સોનેરી બેર સાથે મૂલ્ય—આઠ આના. ટપાલ તથા પેકીંગ ખર્ચના એ આના વધુ.
લખા—શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ
જેશિંગભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ. (ગુજરાજ)
Jain Education International
For Private & Personal Use Only
વગર નહી રહે.
જોઇએ.
www.jainelibrary.org