________________
[ sv૨ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ :
ર તે રીતે નમતાના વિરહને પ્રેરનાર કર્મ અનંતાનુબધિ માન છે. કે તે રીતે સરલતાના અભાવનું કારણ કર્મ અનંતાનુબ%િ ભાયા છે. ૪ એમજ દ્રવ્યાદિની મૂછને હેતુ રૂપ જે કર્મ તે અનંતાનુબધિ લોભ છે.
એવી રીતે અપ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરનીય અને સંજવલન, ક્રોધ, માન, માયા, લોભને બાર ભેદ મેળવતા એકાવન ભેદ થાય તે નીચે મુજબ
प्रत्याख्यानावरणभूता वर्षावधिभाविनस्तिर्यग्गतिदायिनो देशविरतिનાપ્રચારકથાના: ઇતરરિાણા : પૂર્વે જagr: ધારોકાખ્યાનષr : |
પ્રાણને રોકનાર, વર્ષની સ્થિતિવાળા, તિર્યંચગતિને દેનાર, દેશવિરતિને રોકનાર, પૂર્વત સ્વરૂપવાળા ક્રોધ, માન, માયા, લોભ અપ્રત્યાખાનાવરણીય કહેવાય છે.
सर्वविरत्यावरणकारिणो मासचतुष्टयभाविनी मनुजगतिप्रदायिनस्साध्रुधर्मघातिन : प्रत्याख्याना : । ईदृशा : क्रोधादय पत्र प्रत्याख्यानक्रोधादयः।
| સર્વ વિરતિને રોધનાર, ચાર મહિનાની સ્થિતિવાળા, મનુષ્યગતિને આપનાર, સાધુ ધમ પર ધા કરનાર એવા સ્વભાવવાળા પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા લોભ, કહેવાય છે.
ईषत्संज्वलनकारिण : पक्षावधयो देवगतिप्रदा यथाख्यातचारित्रघातिनः સંકારા : દાચ પરથઃ લકવન્દ્રનાથ
કાંઈક પ્રદીપ્ત થનારા, પંદર દિવસની સ્થિતિવાલા, દેવગતિ દેનારા, યથાખ્યાત ચારિત્રને રોકનાર એવા સ્વભાવવાળા સંજવલનના ક્રોધ, માન, માયા, લેભ કહેવાય છે.
પૂર્વ કહેલી એકાવન પ્રકૃતિઓમાં નેકષાયની નવ ઉમેરતા સાઠ થાય છે. તે નવ નીચે પ્રમાણે સમજવા–
१ हास्योत्पादकं कर्म हास्यमोहनीयम् । २ पदार्थविषयकप्रीत्यसाधारणकारणं कर्म रतिमोहनीयम् । ३ पदार्थविषयकोद्वेगकारणं कर्म अरतिमाहनीयम् । ४ अभीष्टनियोगादिदुःखहेतु : कर्म शोकमोहनीयम् । ५ भयोत्पादासाधारणकारणं कर्म भयमोहनीयम् । ६ बीभत्सपदार्थावलोकनजातव्यलीकप्रयोजक कर्म जुगुप्सामोहनीयम। ૧ હાસ્યને ઉત્પન્ન કરનાર કર્મ હાસ્યમેહનીય કહેવાય છે. ૨ પદાર્થ વિષયની પ્રીતિનું અસાધારણ કારણ કર્મ રતિમોહનીય કહેવાય છે. ૩ પદાર્થ વિષયના ઉદ્દેગનું કારણ કર્મ અતિમૂહનીય કહેવાય છે. ૪ અભીષ્ટના વિયોગ આદિના દુઃખનો હેતુ કર્મ શેકમેહનીય કહેવાય છે. ૫ ભયને ઉત્પન્ન કરનાર અસાધારણ કારણ કર્મ ભય મોહનીય કહેવાય છે.
૬ બીભત્સ પદાર્થના અવલોકનથી ઉત્પન્ન થનાર દુગરછાને પ્રેરનાર કર્મ Jain Educજીગુસામે હનીય છે.
www.jainelibrary.org
For Private & Personal Use Only