________________
ક ૧૦૨ ]
આય સુહસ્તીસ્વામી
વીર નિસના ત્રીજા સૈકાના જૈનશાસનના નેતા, સાક્ષરશિરામણિ, શાસન પ્રશ્નાવક, યુગપ્રધાન, દેશપૂધર આ સુહસ્તીસ્વામીના નામથી જૈન નામ ધરાવનાર વ્યકિત ભાગ્યે જ અજાણ હશે! આ મહાપુરૂષના સંબંધમાં ગ્રંથોના ગ્રંથો ભરાય છે, પરંતુ સ્થળસકાચ . અને સમયાક્રિકના અભાવને લઈને એ ખેલ લખી આ લેખની પરિસમાપ્તિ કરવામાં આવે છે.
એ શિષ્યરના
[ ૯૫ ]
આ મહાપુરૂષે સ્થવિર કલ્પમાં રહી, જગતપ્રસિદ્ધ સમ્રાટ સંપ્રતિ૧૬ જેવા સમ રાજવીને પ્રતિધી પરમ આંતાપાસક બનાવ્યો, અને અખિલ ભારતભૂમિમાં જૈનધર્મા વિજય વાવટા ક્રૂરકાવી, અહિંસાના પિંડમનાદ વગડાવ્યા, ઠામઠામ ગગનચુંબી જિન-મંદિશ અનાવરાવ્યાં, પ્રાચીન તીર્થીના જીર્ણોદ્વારા કરાવ્યા, દાનશાળાઓ ખાલાવરાવી અને પરંપરાગત મળેલા વારસાને ભાવી પ્રજાના માટે સમર્પણ કરતા ગયા.
સમ્રાટ્ સંપ્રતિએ જૈનધર્મ સ્વીકાર્યા બાદ ઉજ્જયિનીમાં મુનિવરોની એક મોટી સભા એકત્ર કરાવી, આ મહાપુરૂષ દ્વારા પ્રાંતાર મુનિએના વિભાગા કરી આ દેશમાં ચારે તરફ મુનિઓના વિહારા કરાવરાવ્યા હતા, એટલું જ નહીં પણ અનાર્ય દેશમાં પણ મુનિઓના વિહારા કરાવરાવી જૈનધર્મના વિજય વાવટા ફરકાવ્યેા હતા, અને શાસનની મહાન ઉન્નતિ કરાવરાવી હતી.
૧૬ મૌયાઁ સમ્રાટ્ ચન્દ્રગુપ્તના પૌત્ર અશાકના પુત્ર કુણાલ અને તેમના પુત્ર સપ્રતિ,
કુનાલના સ્થાને પુરાણામાં સુચશા નામ મળે છે તે તેનુ બિરૂદ હોવુ જોઇએ. તેણે આઠ વર્ષ રાજ્ય કર્યું" એમ પુરાણામાં લખ્યું છે, તેના પછી તેના પુત્ર દશરથ થયા. દશ્યના શિલાલેખ નાગાર્જીની ગુફા ( ગયા પાસેની )માં ક્રાતરેલ છે તે પરથી જણાય છે કે તે ગુફા આજીવકાને આપી હતી. બૌદ્ધોના દિવ્યાવદાન નામના પુસ્તક્રમાં તથા જેનેાના પરિશિષ્ટ પ, વિચારશ્રેણિ તથા તીથ કપ પરથી જણાય છે કે કુનાલના પુત્ર “સંપ્રતિ ’હતા.
Jain Education International
(પુરાણાના હસ્તલિખિત પુસ્તક્રામાં બહુધા સ'પ્રતિનુ' નામ મળતુ નથી તે। પણ વાયુપુરાણની એક હસ્તલિખિત પ્રતિમાં દશરથના પુત્રનુ નામ સંપ્રતિ આપ્યુ છે અને મત્સ્યપુરાણમાં ‘સપ્તતિ' પાઠ મળે છે કે જે સંપ્રતિનું જ અશુદ્ધ રૂપ છે-પાર્જિટર The Puran Text of the Dynasties of the Kali Age p. 28 or foot-note 9) આ પરથી અનુમાન થાય છે કે સૌ દેશ કુનાલના બે પુત્રો (દશરથ અને સ’પ્રતિ )માં વહેંચાણુ થતાં પૂર્વ વિભાગ દશરથના અને પશ્ચિમના વિભાગ સંપ્રતિના અધિકારમાં રહેલા હાય. સુપ્રતિની રાજધાની ઢાંક પાટલીપુત્ર અને કયાંક ઉજ્જૈન લખેલ મળે છે.........પરંતુ એઢલુ' માની શકાય તેમ છે કે ( રાજપૂતાના, માલવા, ગુજરાત, તથા કાઠિયાવાડ) એ દેશે પર સંપ્રતિનુ રાજ્ય રહ્યુ' હશે અને કેટલાંયે જૈન મ`દિર તેણે બંધાવ્યાં હશે. તીક્ર૫માં એ પણ લખ્યુ છે કે પરમાત સ’પ્રતિએ અનાય દેશમાં પણ વિહાર (માઁદિર) ખંધાવ્યાં હતાં. ’—આઝાછ રા. ઇ. પ્રથમ ભાગ પૂ. ૯૪.
For p( જનસાહિત્યને સાંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૯૫) www.jainelibrary.org