________________
Jain Education International
શ્રી જૈન સત્ય પ્રકાશ
[૫૪
લોકોત્તપ-આમાના જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણને પુષ્ટ કરવામાં કારયુભૂત પ, જેવાં કે કાર્તિક સુદી ૧૫, પણુ, દરેક તીર્થંકર દેવના પાંચે કલ્યાણક દિન વગેરે. આરાધક વાગે આવા પર્વનું આરાધન કરવું જોઈ એ. દીપાલિકા પર્વનો લેાકેાત્તર રીતે કેવી આરાધના કરવી ? સૌથી પ્રથમ બની શકે તો ચર્ચા અને અમાવાસ્યાનો છઠ્ઠું કયા કારણ ક પ્રભુની દેશનામાં બહાર દેશના રાએ છાની તપમાં અતિ પસદ વ્રતમાં રહ્યા હતા. વીર પ્રભુની સ્તુતિમાં પણ કહ્યું છે કે ‘છઠ્ઠું શિવ પહેાંત્યા વીર વળી, કાર્તિક વદી અમાવાસ્થા નિ'લી.' પ્રભુ મહાવીરે વર્ડ બે ઉપવાસની તપચય કરી અંતિમ દેશના દીધી હતી માટે યથાશકિત તપ અવશ્ય કા.
* ૨૪૨ ]
રાત્રિના પ્રથમ પ્રહરે દી મઢાવીરસ્વામિસર્વજ્ઞાય નમઃ એ પદની વીસ નવકારવાલીના જાપ જપવે, મા ત્રિએ તે મહી-માર્કશાય ચ । એ પદની વીસ નવકારવાલીને જાપ જપવા. સવારમાં અરૂણોદય સમયે ૐ દૂત જ્ઞાતમસ્વામિ સમજ્ઞાય નમઃ || એ પદની વીસ નવકારવાળીના જાપ કરવા.
શ્રી મહાવીર દેવની પૂજા ને વગેરે કરવી. જી. મહાવીર પ્રભુના ચરિત્રમાંથી ગુણાને ખેંચી પોતાના જીવનમાં ઉતારવા. પ્રભુએ પૂર્વ સાથી ક્રોધ જ્યો, અપૂર્વ નમ્રતાથી માનને થો, સરળતાથી માયાને છતી, સતેથી લાભને હર્ષે. શ્રી ગીરપ્રભુનું વનચરિત્ર એટલું બધું વિશાલ, મનનીય અને અવિનાશી સુખદાતા હું કે કોઈ પણ મનુષ્ય કાઈ પણ ગુણુ લેવા ધારે તે તે તેને મળી શકે જ.
વીરપ્રભુનું જીવનચરિત્ર આપણા છાને ખાદામાં પ્રતિબિંબિત કરાય તો જ વાસ્તવિક રીતે દિવાળી અથવા શ્રી વીર મેાક્ષકલ્યાણુક રૂપ લૉકાર પનું આરાધન કર્યું કહેવાય. જેને માટે શ્રી ધર્માંચદ્રજી મહારાજ ખેલ્યા છે કે :~~~~
વીર નીર્વાણ ગામ દેવળ, કસબુક દિન આણી રે,
દ્રવ્ય ભાવ દોષ ભેરે કીજે, દિવાળા ભવિકાણી, પગી, દિવાળી રે. પામ્યા કેવળજ્ઞાન, ક્રમ પ્રજળી
પોસ્ટ પ્રતિક્રમણ યુનિયન. સુદર વર્ષે કરીયે છ ૨,
ધર્મચંદ્ર પ્રભુગુણ ગાતાં, યશકમલા નિત્ય વરીયે. પ્રગટી. દીપાલિકાપ
૧. દ્રવ્યવિાલી. શ્રી મહાવીર પ્રભુનું પૂજન, તેમની પાસે અક્ષત, દીપક, નવ, કુલ એમ અષ્ટપ્રકારી પૂનની સામગ્રી મૂકવી, કે બાવપૂર્જાના (લાકાતર દીપાલિકાપના) સાધનરૂપ અને તે.
૨. ભાવ દિવાલી-વીર પ્રભુના ગુણો આપણા જીવન ધ્યુમાં પ્રતિબિંબત કરવા. હું અને શાકના અવસર
શાક—આ ચાલુ કુંડા અવસર્પિણીના પ્રથમ ત્રણ આય નવ પમના વ્યતીત થઈ ગયા પછી ૪૨૦૦૦ વર્ષ ન્યૂન એક કાડાકોડી આરા શરૂ થયા. તે પણ લગભગ સંપૂર્ણ થવા આવ્યો અને ફ્ક્ત ના પખવાડિયાં ભાકી
For Private & Personal Use Only
કાંઠાકાંડી. મગશસાગરાપમના ચેથે
www.jainelibrary.org