________________
[ ૧૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
| વર્ષ ૪ નહાતુ: સેવાપુરિય! મા પદ્ધિકંધો વોયન્ત્રો હું દેવાનુપ્રિય જેમ સુખ ઉપજે તેમ કરા, (આવા ઉત્તમ ક્રાર્યમાં) વિલંબ કરશેા નહિ!' પછી આનંદ શ્રાવકે પ્રભુની પાસે આવકનાં બારે વ્રત અગીકાર કર્યો૩ ત્યારબાદ યાગ્ય હિતશિક્ષા આપી પ્રભુએ કહ્યું: ‘હું મહાનુભાવ, મહાપુણ્યાદયે પ્રાપ્ત કરેલા આ દેશરિત ધર્મનું બરાબર આરધના કરો!” પ્રભુની આ શિખામણુ અંગીકાર કરીને પ્રભુને વંદન કરીને આન ંદશ્રાવક પાતાના ધરે ગયા. જને પાતાની પત્ની શિવાનદાને સવાઁ બધી ખીના જણાવી એટલે તેણે પણ દેશ વરિત ધર્મના સ્વીકાર કર્યા.
ધરે
આનંદ શ્રાવકના વાધકાર પ્રસંગે ઉપદેશપ્રાસાદ વગેરેમાં
પ્રમાણે વિસ્તારથી કહ્યું છે: શરૂઆતમાં તેમણે પ્રભુની પાસે દ્રિવિધિવિધિ નામના ભાંગાએ કરીને સ્થૂલ જી હિંસાાદકના ત્યાગ સ્વરૂપ પાંચે અતે અંગીકાર કર્યા, તેમાં ચેાધા અણુવ્રતમાં સ્વ (પાતાની) સ્ત્રી સિવાયની અન્ય એના પરિહારના નિયમ હતો. અને ઉંચામાં () શકડ ધૂનનાં ચાર કરાડ સાનામહારા નિવાનમાં, ચાર કરોડ જ્યારે, ચાર કરોડ વ્યાપા માં એન બાર કરાડ રાખી શકું, તેથી વધારે રાખી શકાય નહિ, (૨) દશ હજાર ગાયે નુ એક ગોકુળ એવાં ચાર ગાકુળ રાખી શકું, (૩) એક હુનર ગાડાં અને ખેતીને માટે પાંચસે તુળ અને બેસવાને માટે ચાર વન સખી કુ, એત્રે નિયમ કર્યો. કર ક્રિશ્ચિ પરિમાણ વ્રતમાં ચારે દિશામાં જવા આવવાના નિયમ કર્યાં. (આ બીના સાતમા અગમાં વિસ્તારથી બહુવી છે). સાતમા ભેગોપભોગ વનમાં સ્કૂલ ૮ એ બાવીસ અભય અને ખત્રીશ અનતકાય તથા પંદર કર્માદાનના ત્યાગ કયેા. દાતગુમાં તે જેઠીમધનું લાકડું; મન (તેક્ષ ચાળવા ચેાળાવવા)માં શતપાક અને સવસ્ત્રપાક તેı; ઉત્તન (પીડી)માં ધઉં અને ઉપલેટને પિષ્ટ (આ); સ્નાનમાં ઉષ્ણુ જલના માટીના આઠ ઘડા પ્રમાણુ પાણી, પહેરવાનાં વઓમાં ઉપરનું અને નીચેનુ એમ બે વો; વિલેપનમાં, ચન, અગરૂ, કપૂર અને કુંકુમ; ક્રૂસમાં પુડરીક કમળ અને માલતીનાં ફૂલ; અત્રકારમાં નામાંકિત મુદ્રિકા (વીંટી) તથા એ કુંડળ; ધૂપમાં અગરૂ અને તુરૂક; પેય (પીવા લાયક) આહારમાં મગ, ચણાં વગેરે તળીને કરેત્ર અથવા ધીમાં ચેખાને તળીને બનાવેલે ચે. માને પ્રવાહી પદાર્થ (રાખડી આદિ); પકવામાં ઘેબર અને ખાંડનાં ખાન; માતમાં કલમશાલીના ચેાખા; કંઠેળમાં મગ, અડદ અને ચણાં; ધીમાં શરદ ઋતુનુ થયેલું ગાયનું જ ધી; શાકમાં મી ડી ว પલવલનું શાક; મધુર પટ્ટામાં પૂણ્ય ક; અનાજમાં વડા વગેરે; કૂળમાં ક્ષ રામલક ્મીાં આંબળાં), જળમાં આકારાથી પડેલુ પાણી; અને મુખવાસમાં ાયફળ, લવ, એલયચી, કડકેલ અને કપૂર આ પાંચ પાથેથી મિશ્રિત તખેલ; એમ ઉપર જણાવેલ ચીને વાપરી શકાય, તે સિવાય બીનનેા ત્યાગ કર્યો. શ્રી ઉપસક દશાંગસૂત્રમાં આ ખાના વિસ્તારથી જણાવા છે. આ પ્રમાણે દેશવરત ધની સાધના કરવામાં ઉજમાળ બનેગા અંતે પતીએ ચૌદ વર્ષ સલ કર્યા .
એક વખત મધરાતે આનંદ શ્રવક ની ગયા, અને આ પ્રમાણ ધર્મગ્ન રિકા ૩ ઉપાસકદશાંગમાં આ બાબત વિસ્તારથી જણાવી છે.
આનું વિસ્તારથી સ્વરૂપ શ્રી શ્રાવકધમારિકા નામના ગ્રંથમાં જણાવ્યુ છે, તે શેરદ લાલ સિંગભાઇ અને સા. ઇશ્વરદાસ તરથી છપાયેલ છે. ભેટ તરીકે મલી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.janelibrimy.org