________________
Jain Education International
* ૩ ]
દુર્લભ પચક
[૨]
શ્રી નંદીસૂત્રની ચૂર્ણિમાં કર્યું છે. કે—“ સવનીયાળ અવરફ્સ સમંતમાશો बिग्घाडिओ चिट्ठा, जइ पुण सोवि आवरिजा तो णं जीवो अजीवत्तण માર્જિન । ચાલુ પ્રસંગે દ્રષ્ટાંત એ છે કે—જેમ પુલ ગોદ વળોનો સમથી કાયા હોય તો પણ તેનો પ્રશ્ન પ્રકાશ તો ખુલ્લો હાથ જ છે કે જે દ્વારા દિવસની ખાત્રી થઇ શકે છે. એમ ન હોય તેા રાત દિવસને તફાવત જાણી શકાય નહિં તેમ રી” તમામ જીવોને અક્ષરના અનત્તમ ભાગ ખુલ્લો રય છે. ઉપર કહેવામાં આવ્યું તેમ સહુથી થોડામાં ઘેાડા જ્ઞાનના અંશ નિગેદના જીવને ઉત્પત્તિસ્થાનમાં પહેલે સમયે ટાય . તે પછીના સમયમાં તેનાવંશ વધતા ય છે, એમ કંદ ભાના એન્દ્રિય, બેંન્દ્રિય, નન્દ્રિય, ચિિન્દ્રય અને પંચેન્દ્રિયવામાં પણ જેમ જેમ ઇંદ્રિયલબ્ધિ અને યાગલબ્ધિ વધતી જાય, તેમ તેમ જુદી જુદી જાતના ક્ષયે મશમને અનુસાર અનુક્રમે નાનાંશ વધતા વધતા પાનિ કર્યો હડે ત્યારે સંપૂર્ણ જ્ઞાન થાય છે,
પ્રશ્ન આત્માનું લક્ષણ ‘જ્ઞાન ' કહ્યું તેથી એમ સાબીત થાય છે, સાસ્તા ( ગળક'બલ ) અને બળદની પેઠે આત્માથી જ્ઞાન અલગ ન જ મનાય. અને જો તેમ માનીએ તા. આભાને મ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈશે. તેમ ક્રમ થતું નથી? વળી જ્ઞાનસ્વરૂપ આત્મા અમુક બાબત જાણતા નથી એ પણ ન જ કહી શકાય.:તેમજ જ્ઞાનાપિ આત્માને (૧) સંશય, (૨) અન્યન (અસ્પષ્ટ ) નેધ, (૩) અબાધ ( નિ જાણવાપણું ), (૪) અને વિપરીત એ ( ગેરસમજણ) કઈ રીતે ઘટે ?
રહસ્ય કે
ઉત્તર—જો કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેાપણુ જ્ઞાનાવરણીયાદિક રાજાના પંજામાં સપડાયેલ હોવાથી તેનો એક પદાથ માં નિતર ઉપયોગ કફ્તા નથી. ગામ કહેવામાં ખરૂં સ્ય એ છે કે જેલ કાકાસા, ધતિકાયન, અધમૌસ્તિકાયના પ્રદેશ છે તેટલા જ એક આત્માના પ્રદેશ છે. તેમાં મધ્યભાગે આ પ્રદેશો ગાયના આંચળની માફક ઉપર નીચે બે વિભાગમાં રહેલા હાવાથી તે રૂચક પ્રદેશ કહેવાય છે. 1 સિવાયના તમામ આત્મપ્રદેશ ઉકળતા પાણીની મા ઉપર નીચે આદિ સ્પ ક્યાં કરે છે. એટલે જ્યારે પાણી ઉકળતું ય ત્યારે તે ખદખદે છે ( ચારે બાજુ કરે છે) તેમ મન, વચન, કાયાના વ્યાપારવાળા દરેક આત્માના પ્રદેશો ગુણસ્થાનકથી આગળ ન જાય એટલે યાગપ્રવૃત્તિ ચાલુ રહે, ત્યાં સાંકળની કડી (એ)ની માફક સબહુ રહેલા દરેક નીચેથી ઉપર આવે છે. એકડો મામાના આત્મપ્રદે પગે આવે અને પગના આત્મકરા ભાથાના ભાગમાં આવે. એમ ક સમયે થાય. અન્ય પરિસ્થિતિ (બીના ) આવી છતાં પૃષ્ઠ એક પણ પ્રદેશ ખાત્માથી અલગ થતો જ નથી. જેમ પવનથી જલારામનું પાણી હાલે, તેથી પાણીના કણિયા પણ હાલે છે, પણ તેથી તે કણીયા જલથી જૂદા પડતા નથી, તેમ આત્મપ્રદેશા દરેક સમયે હાલે તાપણુ આત્માથી કાઈ પણ પ્રદેશ
જ્યાં સુધી તેરમા
સુધી દરેક સમયે આત્મપ્રદેશ ઉપરથી નીચે અને
૨ અક્ષર એટલે સાકાર ( જ્ઞાન ) ઉપયોગ અને અનાકાર (દર્શન ) ઉપયેગ. ૩ ગાયના આંચળ.
For Private & Personal Use Only
www.jainelibrary.org