________________
૭૦.
ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ / સ્તબક-૧ | ગાથા-૧૪, ૧૫
અહીં ‘હન્ત' શબ્દ પ્રત્યવધારણમાં છે અને મન્નમ' ઇત્યાદિ ક્રિયાપદો પ્રાકૃત શૈલીથી અને છાન્દસપણું હોવાથી સુખદ અર્થમાં પણ વપરાય છે તેથી આ અર્થ પ્રાપ્ત થાય –
હે ગૌતમ ! તું માને છે કે આ અવધારિણી ભાષા છે એ હું કેવળજ્ઞાનથી જાણું છું અને તું ચિંતવન કરે છે કે આ અવધારિણી ભાષા છે એ હું કેવળજ્ઞાનથી જાણું છું.” વળી ભગવાન શ્રી વીરપ્રભુ ગૌતમસ્વામીને કહે છે –
““મન્નમ' એ અવધારિણી ભાષા છે ત્યાં થ' શબ્દ આનન્તર્યમાં છે તેથી મને સંમત હોવાને કારણે પણ તું નિઃશંક તેમ માન કે આ અવધારિણી ભાષા છે. ઊર્ધ્વમાં પણ નિઃશંક ચિંતવન કર કે આ અવધારિણી ભાષા છે.” વળી ભગવાન ગૌતમસ્વામીને ‘તથા'થી કહે છે –
તથા મન્નામિ' અવધારિણી ભાષા છે. અહીં તથા’ શબ્દ પરિપૂર્ણ અર્થમાં છે તેથી તે પ્રકારે પરિપૂર્ણ તું માન કે આ અવધારિણી ભાષા છે અને તે પ્રકારે અવિકલ પરિપૂર્ણ તું ચિંતવન કર કે આ અવધારિણી ભાષા છે જે પ્રમાણે તેં પૂર્વમાં ચિંતવન કરેલું તેમાં લેશ પણ શંકા કર નહિ.”
આનાથી એ ફલિત થાય કે ભગવાને કેવળજ્ઞાનથી નિર્ણય કરીને કહેલ છે કે ઉપયોગપૂર્વક બોલાયેલી ભાષા પદાર્થનો નિર્ણય કરાવનારી છે. I૧૪મા અવતરણિકા -
उक्ताया एव भावभाषाया भेदानाह - અવતરણિકાર્ચ -
કહેવાયેલી જ ભાવભાષાના=ઉપયોગપૂર્વક બોલાયેલી હોય તે ભાવભાષા છે એ પ્રકારે કહેવાયેલી જ ભાવભાષાના, ભેદોને કહે છે –
ગાથા -
भावे वि होइ तिविहा, दव्वे अ सुए तहा चरित्ते य । दब्वे चउहा सच्चासच्चा मीसा अणुभया य ।।१५।।
છાયા :
भावेऽपि भवति त्रिविधा द्रव्ये च श्रुते तथा चारित्रे च ।
द्रव्ये चतुर्धा सत्याऽसत्या मिश्राऽनुभया च ।।१५।। અન્વયાર્થ :-
મારે વિકભાવમાં પણ=ભાવનિક્ષેપામાં પણ, તેત્રે અ સુ ત ર ય તિવિહા હોવૃંદ્રવ્યવિષયક,