Book Title: Bhasha Rahasya Prakaran Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 179
________________ ૧૫૮ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૪ અવતરણિકાર્ય : યોગસત્યભાષા કહેવાઈ. હવે ઔપચ્ચસત્યભાષાને કહે છે – ત્યાં=ઔપચ્ચસત્યભાષામાં પમ્ય ઉપમાનની અપેક્ષાવાળું છે (તેથી ઉપમાનનું સ્વરૂપ બતાવે છે –) ઉપમાન, જ્ઞાત, ઉદાહરણ, નિદર્શન અથવા દષ્ટાંત એ પ્રકારે વળી પર્યાયો છે=ઉપમાનશબ્દના પર્યાયવાચી શબ્દો છે, અને તે રીતે ઉપમાનના જ્ઞાત આદિ પર્યાયવાચી શબ્દો છે એમ પૂર્વમાં કહ્યું તે રીતે ભગવાન ભદ્રબાહુ સ્વામી કહે છે – “જ્ઞાત, ઉદાહરણ, દષ્ટાંત, ઉપમા, નિદર્શન તે પ્રકારે એકાર્થ શબ્દો છે.” (દશવૈકાલિકનિયુક્તિ ગાથા-૨૪) અને તે ઉપમાન સામાન્યથી બે પ્રકારનું છે એ પ્રમાણે ગાથામાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : चरियं च कप्पियं तह, उवमाणं दुविहमेत्थ णिद्दिष्टुं । कप्पियमवि रूवयमिव भावाबाहेण ण णिरत्थं ।।३४।। છાયા : चरितं च कल्पितं तथा उपमानं द्विविधमत्र निर्दिष्टम् । कल्पितमपि रूपकमिव भावाबाधेन न निरर्थम् ।।३४ ।। અન્વયાર્થ : ==અને, સ્થ=અહીં-ઔપચ્ચભાષામાં, સવાઈisઉપમાન, ચરિવં તદ પ્રિયં ચરિત અને કલ્પિત, વિહં બે પ્રકારનું, દિદં=નિર્દિષ્ટ છે=કથિત છે. વમિત્ત=રૂપકની જેમ, વપ્રિયવિ-કલ્પિત પણ, માવીવારે=ભાવનો અબાધ હોવાથી=કલ્પિત ભાષા દ્વારા યથાર્થ બોધરૂપ ભાવનો અબાધ હોવાથી, જ નિત્યં નિરર્થક નથી. ૩૪ ગાથાર્થ : અને અહીં=ઔપચ્ચભાષામાં, ઉપમાન ચરિત અને કલ્પિત બે પ્રકારનું નિર્દિષ્ટ છે કથિત છે. રૂપકની જેમ કલ્પિત ભાવનો અબાધ હોવાથી=કલ્પિત ભાષા દ્વારા યથાર્થ બોધરૂપ ભાવનો અબાધ હોવાથી નિરર્થક નથી. II3II. ટીકા : चरितं च-पारमार्थिकं च, यथा महारम्भो ब्रह्मदत्तादिवदःखं भजत इति, तथा कल्पितं= स्वबुद्धिकल्पनाशिल्पनिर्मितं, यथाऽनित्यतायां पिप्पलपत्रोपमानम् उक्तं च - "जह तुब्भे तह अम्हे तुब्भे वि य होहिधा जधा अम्हे ।। કપાતિ પર્વત પંડુયપત્ત સિયામાં II” (ઉત્તરા. નિ. નો. રૂ૦૮)

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232