Book Title: Bhasha Rahasya Prakaran Part 01
Author(s): Yashovijay Upadhyay, Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 180
________________ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૪ ૧૫૯ ननु कल्पितं न प्रयोज्यं, बाधितार्थत्वादित्यत आह-कल्पितमपि रूपकमिव भावाबाधेन न निरर्थमिति । अयं भावः यथा संसारः समुद्र इति रूपकप्रयोगोऽभेदबाधेऽप्यनाहार्यज्ञान एव बाधधियः प्रतिबन्धकत्वादाहार्यशाब्दबोधद्वारा संसारस्य दुस्तरत्वव्यञ्जकतायां पर्यवस्यन्त्र निष्प्रयोजनस्तथोक्तकल्पितोपमानप्रयोगोऽपि मुख्यार्थबाधेऽप्याहार्यशाब्दबोधद्वाराऽनित्यताप्रतिपत्तिपर्यवसायितया नाऽनर्थ इति । अत एवोक्तम् - “णवि अस्थि णवि अ होही, उल्लावो किसलयपंडुपत्ताणं । ૩વમાં રજુ રસ ા, વયનાવિવોકાણ II” (ઉત્તરા. નિ. જ્ઞો. રૂ૦૧) एवं च कल्पितोपमानं स्वतो नादरणीयं किन्त्विष्टार्थसाधकतया, अत एवोक्तम् “अत्थस्स साहणट्ठा इंधणमिव ओदणट्ठाए ।।" त्ति ( ) चरितोपमानं तु स्वतोऽप्यादरणीयमिति ध्येयम्, अनयैव दिशा प्रयोगेऽपि खरविषाणादिदृष्टान्तसप्रयोजनता यथाकथञ्चित्परिभावनीया बहुश्रुतैरिति दिग् ।।३४।। ટીકાર્ય : વરિત .. . અને ચરિત=પારમાર્થિક=પારમાર્થિક ઉપમાન. પારમાર્થિક ઉપમાનથી ઔપમ્ય એવી સત્યભાષા કેવા સ્વરૂપવાળી છે ? તે “યથા'થી સ્પષ્ટ કરે છે – જે પ્રમાણે બ્રહાદતાદિની જેમ મહા આરંભવાળા પુરુષને દુઃખ પ્રાપ્ત થાય છે. ત્તિ' શબ્દ ઔપચ્ચસત્યભાષાની સ્વરૂપની સમાપ્તિ માટે છે. અને કલ્પિત કલ્પિતઉપમાન, સ્વબુદ્ધિકલ્પના શિલ્પથી નિર્મિત છે. જે પ્રમાણે અનિત્યતામાં=સંસારના પદાર્થોની અનિત્યતાના બોધમાં, પિપ્પલપત્ર ઉપમાન છે. અને કહેવાયું છે – જે પ્રમાણે તમે છો તે પ્રમાણે અમે (હતા) જે પ્રમાણે અમે (છીએ) તે પ્રમાણે તમે પણ થશો, પડતું એવું જીર્ણપત્ર કિસલયોને=નવાં ખીલેલાં પત્રોને ઉપદેશ આપે છે.” (ઉત્તરાધ્યયનનિર્યુક્તિ ગાથા-૩૦૮) (આ પ્રકારનું ઉદ્ધરણનું વચન કલ્પિતપસ્વસત્ય છે; કેમ કે સંસારની અનિત્યતાનો ઉપમા દ્વારા યથાર્થ બોધ કરાવે છે.) નનુ'થી શંકા કરે છે – કલ્પિતઉપમાનનો પ્રયોગ કરવો જોઈએ નહિ; કેમ કે બાધિત અર્થપણું છેપાંડુપત્રો કોઈને શિક્ષા આપે એમ કહેવું તે બાધિત અર્થવાળું વચન છે, એથી ગાથાના ઉત્તરાર્ધથી કહે છે – કલ્પિત પણ રૂપકની જેમ=રૂપકસત્યની જેમ, ભાવનો અબાધ હોવાથી=યથાર્થ બોધરૂપ ભાવનો અબાધ હોવાથી નિરર્થક નથી. આ ભાવ છે=કલ્પિતઉપમાન નિરર્થક નથી એમ કહેવાનો આ ભાવ છે. જે પ્રમાણે સંસારસમુદ્ર છે એ પ્રકારનો રૂપકનો પ્રયોગ છે=સંસારને સમુદ્ર તુલ્ય બતાવવા માટે રૂપકનો પ્રયોગ છે, અભેદમાં બાધ હોવા છતાં પણ અલાહાથે જ્ઞાનમાં જ બાધબુદ્ધિનું પ્રતિબંધકપણું

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232