________________
4]
આયુર્વેદના ઇતિહાસ
આમ અભિપ્રાયમાં સુધારા થયા છતાં ખેદ સાથે કહેવું પડે મૈં કે સંસ્કૃત સાહિત્યની સ શાખાઆને અતિ ઝીણવટથી અને ઊંડા ઊતરીને અભ્યાસ કરનાર પ્રાચ્યવિદ્યએ આયુર્વેદના પ્રાચીન ગ્રન્થાને ઘણાં વર્ષો સુધી એ રીતે જોયા નહિ, અને એ વિષયમાં મત આપવાના જે અધિકારી એટલે કે દાક્તા તે તે સ્વાભાવિક રીતે પૂર્વ ગ્રહગ્રસ્ત; પરિણામે આયુવૈદિક સાહિત્યની પ્રમાણમાં ઉપેક્ષા થઈ છે.
છતાં આયુર્વેદના ઇતિહાસને ઉકેલવાના પ્રયત્નનેય ઇતિહાસ છે. વિલ્સન, રૅાયલ અને વાઇઝનાં લખાણા સૌથી જૂનાં છે. વિલ્સનના પહેલા લેખ છેક ઈ. સ. ૧૮૨૩ માં અને રૉયલના ગ્રન્થ ઈ. સ. ૧૮૩૭ માં પ્રકટ થયેલા, જ્યારે વાઇઝનાં લખાણા ઈ. સ. ૧૮૪ અને ૧૮૪૬ માં પ્રગટ થયેલાં.૧
અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલાં આ લખાણા ઉપરાંત સ્ટેન્સલર અને લેસેન જેવાનાં ફ્રેન્ચમાં તથા શ્રાડર આદિનાં જર્મન ભાષામાં જૂના વખતમાં લખાણા થયાં છે. વળી પ્રાચ્યવિદ્યાના પડિતાએ પ્રાચ્યવિદ્યાને લગતાં વિવિધ સામયિકામાં વારંવાર
tion takes an outstanding place in the history of oriental medicine,' Neuberger : ‘History of Medicine' Trans. by Playfair, Vol. I, p. 437.
t (1) Wilson~On the Medical and Surgical Sciences of the Hindus (‘Oriental Magazine', 1823) Indian Physicians at Bagdad, ‘J. R, A. S.’ Essay on the Antiquity of Hindu Medicine,' London, 1837.
(2) Royle— An
(3) Wise= Commentary on the Hindu System of Medicine', Calcutta, I845, London 1860, 'Medical Knowledge of the Hindus', 'Lancet', Vol. II, 1860.