Book Title: Agamnu Amrutpan
Author(s): Saubhagyachand Nagindas Shah
Publisher: Saubhagyachand Nagindas Shah

View full book text
Previous | Next

Page 16
________________ ૭૨ વર્ષની ઉંમર સુધી પાદવિહાર કર્યો, વૃદ્ધાવસ્થામાં જ ઘાબળ ક્ષીણ થયા પછી છેલ્લે ૧૧ વર્ષ છાણું ગામમાં સ્થિરવાસ કર્યો. સં. ૨૦૨૨ની સાલથી પૂજ્યશ્રીને હૃદયરોગ, બ્લડપ્રેશર, ડાયાબિટીશ, વિગેરે રોગો શરૂ થવા છતાં અપૂર્વ શાન્તિ સમાધિ સાચવીને પર્વતિથિનાં ઉપવાસ તો ચાલુ જ રાખ્યાં હતાં. છેલે સં. ૨૦૩૦ ના અષાડ સુદ ૧૪ ને પણ ઉપવાસ કર્યો હતે. પૂજ્યશ્રીને એક સિદ્ધાન્ત હતું કે મનને જરાય નવરું ન પડવા દેવું, તેથી સાથે જે સાધવીઓ રહેલાં હોય તેમને ટાઈમ હોય એટલે વખત શાસ્ત્રનું વાંચન કરાવતાં, સવસ્થ ચિત્તે સાંભળતાં અને ચિંતન, મનન કરતાં. સંભળાવનાર જે કામમાં હોય તે તેઓ નમસ્કાર મહામંત્રનો જાપ શરુ કરી જ દેતાં. સમયને નકામે જવા દેતાં નહી. - છેલે સં. ૨૦૩૦ ના અષાઢ વદ સાતમના રાતે દેઢ વાગે પાટ ઉપરથી ઉંઘમાં જ ઉભાં થયાં. આમ તો કઈ દિવસ છેલ્લા બે વર્ષથી દિવસે પણ બીજાને પાસે બોલાવ્યા વિના એકલાં ઉભા ન થતાં, પણ ભાવિભાવ તે રાતે એકાએક ઉમાં થયાં અને તૂત જ પડી ગયાં. તે જ વેળા સાધવી વિનોદશ્રીજી, ચિદાનંદશ્રીજી, દેવાંગનાશ્રીજી, મદનરેખાશ્રીજી જાગી ઉઠયાં. અને સવસ્થપણે સંથારામાં બેસાડવાં. પણ માર વાગેલે તેને દુઃખા સખ્ત હતે.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 324