Book Title: Agamnu Amrutpan
Author(s): Saubhagyachand Nagindas Shah
Publisher: Saubhagyachand Nagindas Shah

View full book text
Previous | Next

Page 14
________________ અભ્યાસમાં પણ સાધુક્રિયા દશવૈકાલિક, ક્રમ ગ્રંથ, બૃહત્ સ'ગ્રહણી, પ્રકરણે', ક્ષેત્રસમાસ, કુલકા વિગેરે અથ સહિત કર્યા હતાં. ગુરુીજી વિગેરે વડીàાને વિનય, જ્ઞાનાભ્યાસ અને સાથે મ્હારાં અને ત્હારાંના ભેદ વિના નાના-મોટા સૌની એક દીલથી વૈયાવચ્ચ કરતાં હતાં. એ એમની તુમેદનીય સાધના હતી. જેનાં ફળરૂપે તેએશ્રી ચાર વીશી જેટલાં સાધ્વીએનાં ગુરુશુીજી બન્યાં. સ', ૧૯૮૪નું ચાતુર્માસ અમદાવાદમાં થયુ. અને સ', ૧૯૮૫ માં માગશર વદ દશમના દ્વિવસે વીદીક્ષા થઈ. એજ વર્ષે એમના સંસારીપણામાં ખાસ સખીપણું ધરાવતાં છાણીગામનાં જ ચંદનબેન કે જે એમને ઘરનાં દરેક કામમાં સહાય આપતાં હતાં તે ચંદ્રનએને એકના એક લાડકવાયા પુત્રને ભાગ્યના તામે કરીને અમદાવાઢ જઇં દીક્ષા લીધી અને ચંદનબેન મટીને તેઓશ્રીના પ્રથમ શિષ્યા સાવી ચરણુશ્રીજી નામે થયાં. તથા પૂજ્યશ્રીનાં સ’સારીમેન રેવાબેનની પુત્રી વાસ'તીબેન સં. ૧૯૮૯ ની સાલમાં તેઓશ્રીની નિશ્રામાં તદ્ન ખાલવયે દીક્ષા લઈ બીજા શિષ્યા સાધ્વી સુલેાચના શ્રીજી નામે થયાં, ત્યાર ખુદ રતલામ, મહિદપુર, ઉજ્જૈન, રાજગઢ વિગેરે મધ્યપ્રદેશમાં અને ગુજરાતમાં વિચર્યોં. તેઓ ઉત્તરાત્તર સત્તર (૧૭) શિષ્યાએ અને ૬૯ પ્રશિષ્યાઓનાં ગુરુણીજી મન્યાં. એમનુ ઉજ્વળ સૌભાગ્ય એવુ* કે તેમનાં સંસારી રેવાબેનની બે પુત્રીએ,

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 324