Book Title: Agam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બ્રાહ્મણ કહીએ છીએ તથા ને વંમ કુત્તો-૨ઃ aો ત્રાહ્મળઃ : લેકમાં બ્રાહ્મણરૂપથી પ્રસિદ્ધ થયેલ છે તથા ગરા હિંગ-રાગ્નિ વથા મતિઃ અગ્નિના સમાન જે પૂજ્ય માનવામાં આવેલ છે અને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૧લા
કયા પ્રકારની વ્યકિતને કુશળ પુરુષએ બ્રાહ્મણ કહેલ છેઆ વાતને સૂત્રકાર કહે છે-કો ન”
અન્વયાર્થ–નો નાતું -૨ઃ જાતું ન સરિ જે પ્રવજ્યા પર્યાયથી ફરી ગ્રહસ્થપર્યાયમાં આવવાની ઈચ્છા કરતા નથી. તથા પ્રવચનો સોય-કન્ન રવિ દીક્ષા લેતી વખતે એ એ વિચાર કરતા નથી કે, મારા પિતા આદિ સ્વજન મારા વગર કઈ રીતે રહેશે તથા એમના વિના હું કેમ રહી શકીશ? આ પ્રકારને જે ખેદ કરતા નથી. કિંતુ “ આજ મનુષ્ય જન્મનું ફળ છે ” એવું માનતા રહીને જે પ્રત્રજ્યા લે છે. તથા નો જન वयणम्मि रमए तं वयं माहणं बूम-यः आर्यवचने रमते तं वयं ब्राह्मणं ब्रूमः જે આર્યવચનમાં તીર્થંકર પ્રભુના વચનમાં અનુરાગ કરે છે. એવી વ્યકિતને જ અમે લેકે બ્રાહ્મણ કહીએ છીએ. જે ૨૦ છે
બચવું –ઈત્યાદિ ! અન્વયાર્થ– હૃા–ચથી જે રીતે કામદું-મામૃષ્ટ મનઃશિલા આદિકથી શેવામાં આવેલ અને ફરી વાવ નિäતમમ્ર નિર્માતમ૮૬ અગ્નિ દ્વારા જેની મલીનતા સર્વથા નષ્ટ કરવામાં આવેલ છે એવુ લાયક -નાતરમ્ સુવર્ણ અંદર અને બહારથી નિર્મળ હોય છે, આજ પ્રમાણે જે અંદર અને બહારથી નિર્મળ હોય છે એટલે કે, રાષ્ટ્રોમાચં ત વયં મા બૂમ-રાજમાતરં દિાજે ઝૂમ રાગ દ્વેષ અને ભયથી વિનિમુકત એને અમે બ્રાહ્મણ કહીએ છીએ.ારના
તક્ષિ–ઇત્યાદિ!
અન્વયાર્થ-તરસ-તપસ્વિનન્ જે તપસ્વી હોય છે, તપસ્યાથી જેમનું શરીર રિ-ઇરાન્ કૃશ થઈ ગયેલ છે, તં–ાન્તજૂ ઈન્દ્રિયને તથા મનને પિતાને આધીન રાખે છે, અવસામંતસોળચં–જિતમાં શોણિતમ્ જેના શરીરનું લેહી અને માંસ શુષ્ક થઈ જાય છે. સુવચં-સુવ્રતમ્ વ્રતનું જે નિર્દોષરૂપથી આરા ધના કરે છે અને જીજ્ઞનિવા-ગાનનમ્ જે નિર્વાણ પ્રાપ્ત હોય છે. તે વર્ષે માં ઘૂમો રચં ત્રાહ્યoi તૂ એને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ગાથામાં રહેલા પ્રાપ્ત નિર્વાણ શબ્દને એ ભાવ છે કે, સકળકર્મોના ક્ષયથી જેને ભવિષ્યમાં નિર્વાણ પદની પ્રાપ્તિ થનાર છે. “પ્રાનિબં” આ કથન દ્રવ્ય નિક્ષેપની અપેક્ષાથી ગાથામાં કહેવાએલ જાણવું જોઈએ. જે ૨૨ છે
તરે”ઇત્યાદિ!
અન્વયાર્થ–જો– જે તણે પળે-જૂ કાળાનું ત્રણ જાને તથા થા-સ્થાવર સ્થાવર એકેંદ્રિય આદિક જીને સંદે-સંકળ સંક્ષેપથી તથા ઉપલક્ષણ દ્વારા વિસ્તારથી વિચનિત્તા-વિજ્ઞાચ જાણુને તિષિi = હિંદુશિનિ ન નિતિ મન વચન અને કાયારૂપ ત્રિવિધ વેગથી મારતા નથી. મરાવતા નથી, અને મારનારની અનુમોદના કરતા નથી, એને અમો બ્રાહ્મણ કહીએ છીએ, કહ્યું પણ છે–
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪